Browsing: Culture

આદીકાળથી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો  જોડાયેલા છે,તેને કારણે જ  તે લોકઉત્સવ બની રહે છે.  આપણું જીવન અનેક વિવિધતાથી ભરેલુ છે, લોકો પરિવારના લાલન પાલનમાં સતત વ્યસ્ત કાર્ય…

વસુધૈવ કુંટુંબકમ એ ભારતની સંસ્કૃતિમાં વણાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં શાંતિનું દૂત રહ્યું છે. જ્યાં જરૂર પડી છે ત્યા ભારતે મધ્યસ્થી કરાવવાના પ્રયત્નો કર્યા છે. કારણકે…

સદ્ભાવના એટલે આપણે ભલે ગમે તે જાતિ,જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચેનું આ અંતર હોવા છતાં,આપણામાં એક સામાન્ય ભાવ હોવો જોઈએ.એ ભાવ એટલે…

માઁ જગદંબાના નવલાના નોરતાના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં દોઢ દાયકાથી અર્વાચીન રાસોત્સવને પારીવારીક પરંપરાનું રુપ આપવાની પહેલ કરનાર કલબ યુવી દ્વારા દર વર્ષ કઇક…

લંકાના યુદ્ધ દરમિયાન, બ્રહ્માજીએ શ્રી રામને રાવણને મારવા માટે દેવી ચંડીની પૂજા કરીને પ્રસન્ન કરવા કહ્યું અને તેના સૂચના મુજબ, ચંડીની પૂજા અને હવન માટે એકસો…

સી.ડોટના માધ્યમથી તેઓએ ભારતમાં દૂર સંચાર ક્રાંતીનો પાયો નાંખ્યો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આત્મસાત્ કરનાર રાજીવ ગાંધીનો 20 ઓગષ્ટે જન્મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે…

આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ  ગુજરાતના સુરત, પાલનપુર, પાલિતાણા, જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ‘ગરવી ગુર્જરી’…

Importance Of Sanskrit 1

આપણી દેવ સંસ્કૃતિનો વિશ્વમાં સૌપ્રથમ ઉદય ભારતમાં થયો છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ’સા પ્રથમા સંસ્કૃતિ: વિશ્વવારા.’ અર્થાત્ આપણી દેવ સંસ્કૃતિનો વિશ્વમાં સૌ પ્રથમ ઉદય…

ભારત અનેક ધર્મ,સંપ્રદાય,મત અને વિવિધ આસ્થાઓ તેમજ વિશ્વાસનો મહાદેશ છે આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર એટલી બધી સમૃદ્ધ છે કે તેમણે એક સમયે સમસ્ત જગતને પોતાના રંગમાં…

  એ….હાલો…. મેળામાં…. ઉદ્યમીપ્રજા મેળા થકી નાનો-મોટો વેપાર પણ કરતા: જીવન ધોરણ સાદુ અને ભૌતિક સુવિધા પણ ઓછી હોવાથી એકમાત્ર ‘લોકમેળો’ જ તેને આનંદ સાથે ધર્મ…