- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
Browsing: Curfew
કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા દેશના ઘણા બધા રાજ્યોમાં લોકડાઉન અથવા કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા લોકોને પોલીસ કાન પકડાવી ઉઠક બેઠક…
જામનગરમાં કોરોનાનો દૈત્ય વધુ 26 લોકોને ભરખી ગયો છે. 24 કલાકમાં શહેરમાં 189 અને જિલ્લામાં 123 મળી કુલ 312 લોકો સંક્રમીત થયા છે. જેની સામે 159…
રાજસ્થાનના છાબરા શહેરમાં સાંપ્રદાયિક રમખાણ બાદ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે રવિવારે રાજસ્થાનના બારાં જિલ્લાના છાબરા શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે સાથે જ ઇન્ટરનેટ…
મોરબી સહીત રાજ્યના 20 શહેરોમાં ગઈકાલે રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી રાજકોટ, જામનગર અને અમદાવાદ જતી સાંજની બસના રૂટ કેન્સલ…
કોરોના મહામારીના ચેપને અટકાવવા રાત્રી કફર્યુ લંબાવી દેવામાં આવ્યો છે. સાંજે આઠ થી સવારના છ વાગ્યા સુધી કફર્યુનો કડક અમલ કરાવવામાં આવશે તેમ જાહેર કરાતા કફર્યુ…
જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ ગઇકાલે એક જાહેરનામું બહાર પાડી જૂનાગઢ શહેરમાં ગઈકાલ તા. 7એપ્રિલ થી તા. 30 એપ્રિલ દરમિયાન રાત્રિના 8…
લગ્ન પ્રસંગ માટે 100 લોકોની મર્યાદા નક્કી થાય તેવા પણ સંકેતો રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેને નાથવા સરકાર પૂરતા પ્રયાસો કરી રહ્યું…
રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ 15મી એપ્રિલ સુધી લંબાવાયો: રાજકોટમાં હવે 10 વાગ્યા બદલે 9 વાગ્યાથી બહાર નીકળવા પર પ્રતિબંધ…
ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાના કેસ ફરી ઝડપભેર વધતા સાવચેતીનાં ભાગરૂપે ઘણા રાજયોનાં શહેર જિલ્લાઓમાં પાબંદીઓ લાદી લેવાઈ છે. વધતા કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે. સંક્રમણનાં આ…
રાજકોટથી ઉપડતી અમદાવાદની 4, મહુવા, નવસારી 2-2, સુરતની 1 બસ બંધ કરાશે: અન્ય 20થી વધુ બસો રાજકોટ સિટીમાં નહીં પ્રવેશે કોરોનાના કેસ વધવાના કારણે રાજકોટ સહિત…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.