Browsing: cyclone

પાંચ રેસ્કયુ બોટ-ર7, રેસ્કયુ વાહનો, 60 ફાયર જવાનોની 6 ટુકડીઓ તૈનાત જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર પણ…

વાવાઝોડાએ ઉત્તર પશ્ચિમ એટલે કે પાકિસ્તાન- ઓમાનને બદલે ઉત્તર પૂર્વ એટલે કે જખૌ તરફ દિશા બદલી : દરિયા કિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની…

પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી શરુ થશે રોપ-વે સેવા જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા  બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા…

કેરળમાં રુમઝુમ રુમઝુમ વર્ષારાણીનું આગમન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ: મોનસૂન પશ્ચિમ તટીય વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ધીમી ઝડપથી આગળ વધી રહ્યું છે જેથી દેશના મોટાભાગના…

વાવાઝોડાની દિશા સાંજ સુધીમાં ખબર પડશે: વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ…

સુરેન્દ્રનગર 42.પ ડિગ્રી, રાજકોટ 41.પ ડિગ્રી, અમરેલી 41.2 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.8 ડિગ્રી બિપોરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકશે. તેવી ભીતી વચ્ચે સુર્યનારાયણ આકાશમાંથી…

વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ સજ્જ વીજ ઇજનેરો સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના : મેનેજિંગ ડિરેકટર એમ.જે. દવેનું સીધુ મોનીટરીંગ વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ…

વરસાદ લાવવા અને ખેંચવામાં ભેજ મહત્વનો ભાગ ભજવે છે: હવામાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદ આવે: વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે: દરિયાઈ કાંઠે…

રાજકોટનું તાપમાન 41.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું: અસહ્ય બફારાનો અહેસાસ ‘બિપોરજોય’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં વર્તાય રહી છે. સૌરાષ્ટ્રના  દરિયામાં કરંટ જોવા  મળી રહ્યો…

કેન્દ્રીય મંત્રીઓની ગુજરાતમાં યોજાનારી જાહેર સભાઓ, યોગ દિવસની ઉજવણી મુદ્ે પણ ચર્ચા કરાય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક…