Browsing: cyclone
વન વિભાગ દ્વારા પક્ષીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ, પક્ષીઓએ કોઈક સુરક્ષિત સ્થળે આશરો લીધો હોવાનું અનુમાન કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાથી જે માત્ર ચાર ઘોરડ પક્ષી બચ્યા…
પુખ્તવયના વ્યક્તિને રૂા.100 અને બાળકદીઠ રૂા.60 પ્રતિદિન ચૂકવાશે: મહત્તમ પાંચ દિવસ કેશડોલ્સ અપાશે બિપરજોય વાવાઝોડાના કારણે જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવા લોકોને…
બિપરજોય વાવાઝોડા વચ્ચે સુખદ: સમાચાર આઠ જિલ્લામાં 504 એમ્બ્યુલન્સ સતત સેવારત રહી:સરકારની સરાહનીય કામગીરી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર પણ સાંભળવા મળ્યા છે.…
ભારે પવન અને વરસાદમાં મનહરપુરા, ભગવતીપરા અને રૈયા રોડ પર 115 લોકોનું સ્થળાંતર કરાયું: વરસાદે વિરામ લેતા વૃક્ષો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ ભારે વરસાદના કારણે આજે…
મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી: રાજકોટ જિલ્લાની પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કલેક્ટર પ્રભવ જોષીએ નુકશાની અંગે વિગતો પૂરી પાડી રાજકોટ જિલ્લામાં…
20 કાચા, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ ધરાશાયી, જ્યારે 474 જેટલા કાચા અને 2 પાકા મકાનને અંશત: નુકશાન 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં…
હાલાર અને દ્વારકા જીલ્લામાં 1521 વીજપોલ ધરાશાઇ: 526 ગામોમાં વિજળી ગુલ બિપરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં સર્જાયેલ ફેરફાર દરમ્યાન જામનગર જિલ્લામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો…
ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે 50 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગોઠણડુબ પાણી ભરાયા: વાતાવરણ એક રસ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજકોટ…
ઉપલેટામાં છ ઈંચ,ધોરાજી,ખંભાળીયા અને જામજોધપુર ચાર ઈંચ,જામકંડોરણામાં સાડા ત્રણ ઈચ,કલ્યાણપુર, કાલાવડમાં ત્રણ ઈંચ વરસાદ: સવારથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બિપરજોય વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે …
22 લોકો ઇજાગ્રસ્ત થયા, 23 પશુઓના મોત થયા, વૃક્ષો અને વીજ પોલને નુકસાન: સરકારનું ડિઝાસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું વાવાઝોડા દરમિયાન એક પણ માનવમૃત્યુ થયું નથી. 22…