Browsing: Darshan

મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો…

યુગો પહેલાં ભગવાન નારાયણ કેદારેશ્વર શૃંગ ઉપર તપ કરતા હતા.તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને શિવજી પ્રગટ થયા. ભગવાન નારાયણે શીવજીને જ્યોતિર્લીંગ સ્વરુપે કાયમ બિરાજવા વિનંતી કરી, ભગવાન…

શનિદેવ નવગ્રહમાનો એક ગ્રહ અને ગ્રહોનો અધિપતિ: શનિ મહારાજ કોઈને નડતા નથી, માનવીના કર્મની સજા આપવાનું શિવજીએ શનીદેવને સોપ્યું એનું પનોતી: આજે સોમવતી અમાસ અને શનૈશ્ર્વર…

યાત્રિકો માટે વિવિધ વ્યવસ્થાઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત: વહેલી સવારે રામસાગર અને મંજીરાના રણકાર સાથે ગવાતી રામગરી અને પ્રભાતિયાની સૂરાવલી મનમોહક અબતક, દર્શન જોશી, જુનાગઢ “જય…

ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે યુવક પગે લાગવા જતાં કર્યો ખૂની હુમલો અબતક,રાજકોટ જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા રાજકોટના યુવક પર સાધુના શિષ્યએ કુહાડીથી હુમલો…

ઉચ્ચ કક્ષાની મહેમાનગતિ આપવા સ્ટાફને અપાતી તાલીમ વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનુ મંદિર રાષ્ટ્ર આઇકોનિક હોઇ અને દેશ વિશ્ર્વના યાત્રિકો પ્રવાસીઓ સોમનાથ આવતા જતા રહેતા હોય જેથી…

કોરોના કાળમાં ભગવાનના દ્વાર પણ બંધ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય રાજ્યના પ્રસિધ્ધ  તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો લેવાયો નિર્ણય કોરોનાની ત્રીજી લહેરના…

કોવિડ-19 મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી…

હિમાચલના સંત ગોપીનાથજી મહારાજને 10 વર્ષ પહેલા થયેલી આંત:સ્ફુરણા બાદ દ્વારકાના દર્શન કરવાની ભાવનાથી તેમજ વિશ્વ શાંતિ, ધર્મની રક્ષા માટે હિમાચલથી 3000 કિલોમીટર પગપાળા ચાલીને જૂનાગઢ…

વિડિયો કોલીંગથી ‘ઇ’ સંકલ્પ પૂજાનો ૩પ૦૦ થી વધુ ભાવિકોએ લાભ લીધો કોરોના વૈશ્વિક મહામારીના સંકટ કાળમાં લોકડાઉન અનલોક જુદા જુદા નિયંત્રણો મર્યાદીત વાહન વ્યવહાર આવા સમયે…