- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ
- જામનગર:બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં આપઘાતનો પ્રયાસ કર્યો
- લસણ અને ડુંગળી વગર આ રીતે બનાવો સાત્વિક ચટણી
- વીમો બચાવવા આ કારના મોડીફિકેશનથી રહો દુર…
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી
Browsing: Deases
રાજકોટમાં સતત રોગચાળાનું પ્રમાણા વધી રહ્યું છે.જેમાં હવે રોગચાળાએ 6 વર્ષીય બાળકીનો ભોગ લીધો છે.જેમાં શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ ખોડીયાર નગરમાં રહેતી શ્રમિક…
સીઝનલ રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના 1074 કેસ નોંધાયા હોવાની સત્તાવાર…
કેન્સરથી બચવું શકય!! કેન્સરના પ્રકારોમાં સ્કિન, બ્લડ, બોન, બ્રેઇન, બ્રેસ્ટ, પેન્ક્રીયાસ, પોસ્ટેટ, લંગ, મોઢા તથા ગળાના કેન્સરો જોવા મળે છે. વિશ્ર્વમાં દર મિનિટે કેન્સરથી 18 વ્યકિતનાં…
જીનેટીક બીમારીઓ અસાદ્ય રોગો પૈકી એક હોય છે પણ જીન થેરાપી થકી આ અસાદ્ય બીમારીઓને પણ નાથી શકાય છે. ત્યારે પ્રશ્ન જાગે કે ખરેખર જીન થેરાપી…
રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યૂ તાવના કારણે છેલ્લા બે દિવસમાં બે દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા પડ્યા છે…
બેવડી સિઝનમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના 80 ફૂટ રોડ પર ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી…
હદયરોગને લઈને હોહા થઈ રહી છે. આનાથી ડરવાની જરૂર નથી. બસ સાવધાની રાખવાની જરૂર છે. હાલ હાર્ટએટેકના બનાવો વિવિધ માધ્યમોમાં હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે. જેને…
ભાદરવા માસમાં રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. તમામ પ્રકારના તાવના કેસ નોંધાઇ રહ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ઘેર-ઘેર માંદગીના…
તમને ખ્યાલ જ હશે કે આપણાંમાં રીવાજ છે કે નવજાત જન્મેલા બાળકને બાળપિયામાં તેમના પરિવારના વડીલો તરફથી આશીર્વાદ રૂપે ચાંદીનો વાટકો, ચમચી અને પ્યાલો અપાય છે.…
વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કોઇપણ હદ સુધી જવામાં અચકાતા નથી. શહેરમાંથી ખરીદ કરવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રી ભેળસેળયુક્ત હોય તેવો અહેસાસ થવા માંડ્યો છે. કોર્પોરેશનની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.