રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા. શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મચ્છર ફેલાવતા…
dengue
National Dengue Day : ઉનાળામાં મચ્છરોના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ભય વધી જાય છે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પર, અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ…
ઉનાળામાં ગરમી કરતા પણ વધારે પરેશાન મચ્છર કરે છે. ગરમીથી મુક્તિ મેળવવી તો શક્ય પણ છે પરંતુ મચ્છરથી પીછો છોડાવો સરળ નથી. દિવસ અને રાત મચ્છર…
આગામી વર્ષ દરમિયાન જાપાની ડેન્ગ્યુ રસી ‘ક્યુડેન્ગા’ ભારત આવશે! ડેન્ગ્યુ એક ગંભીર મચ્છરજન્ય રોગ છે જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. ભારતમાં અને ગુજરાતમાં પણ…
ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં તેમનો આતંક ઘણો વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો…
શરદી-ઉધરસના 991, સામાન્ય તાવના 812, ઝાડા-ઉલ્ટીના 184, ટાઇફોઇડ તાવના બે અને કમળાનો એક કેસ નોંધાયો: મચ્છરની ઉત્પતિ સબબ 521 આસામીઓને નોટિસ બેવડી સિઝનમાં ફરી એક વખત…
સિવિલ હોસ્પિટલમાં 2 મહિનામાં શરદી, ઉધરસ અને તાવના 290 કેસ નોંધાયા જાડા-ઉલટીના 150 કેસ, ડેન્ગ્યુના 24 કેસ તેમજ ટાઈફોડના 23 કેસ નોંધાયા મિશ્રઋતુને લઈને લોકોએ સાવચેત…
વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ 2024 માં ડેન્ગ્યુંના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો છે. વર્ષ – 2023માં સીરો પોઝિટિવ રેટ 5.83% ની સામે વર્ષ -2024માં 3.22%…
ડેન્ગ્યૂના ચાર, ટાઇફોઇડના પાંચ અને મેલેરિયા તથા ચીકન ગુનિયાના એક-એક કેસ નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 381 આસામીઓને નોટિસ શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રોગચાળો અડીખમ છે. ગત…
સ્વાઈન ફ્લૂથી થતા મૃત્યુમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે ગુજરાતમાં શિયાળામાં વધારો થતાં જ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી સ્વાઈન ફ્લુએ…