Browsing: derasar

વાંકાનેર સમાચાર વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરબાર ગઢ માર્ગ પર આવેલ દેરાસર ખાતે તા.12થી 20 દરમ્યાન…

પરમાત્માની સમીપ લઈ જતો ઉપાશ્રય દેરાસરોમાં વજા પતાકા અને રંગબેરંગી રોશની નો ઝગમગાટ: જૈનનો તપ આરાધના લીન ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને જુદા જુદા ધર્મો સાથે…

જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ ત્વરીત  એસડીઆરએફની ટીમ દોડાવી, પોલીસ અને  વનવિભાગ પણ  રેસ્કયુમાં જોડાયું મધ્યપ્રદેશથી ગિરનાર પરના જૈન દેરસરના દર્શન…

1200 થી વધુ જૈન દેરાસરો ધરાવતા રાજકોટથી 35 બસો દ્વારા યાત્રાળુઓ સાથે હજારો શ્રધ્ધાળુ ભાવિકો જોડાશે શેત્રુંજય પર્વતના 3501 પગથીયા ચડીને ફક્ત ઢેબરા તેરસના ખુલ્લા…

શાંતિ ભૂવન દેરાસરમાં ચાતુર્માસ માટે આવેલા સાધુ-સાધ્વીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન શ્રાવકોમાં રોષ અધર્મી અને અસામાજીક તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી કાયદાના પાઠ…

મોટી સંખ્યામાં ભાવિકોએ પક્ષાલ પુજા, સ્નાત્ર પુજા કરી અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં આરાધકોએ તપ, જપ આરાધના કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું છે. ત્યારે આજે…

તું મન મુકીને કર ભકિત, તને મળશે અપૂર્વ શકિત અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રઘ્ધેય સદગુરુ પૂ.…

માનવ સંસ્કૃતિ સભ્યતા અને જ્ઞાનના સતતપણે બદલાતા આયામો પછી માનવ ખરા અર્થમાં માનવ બનાવવાના અને સર્વ કલ્યાણ ના સુત્રો  દરેક ધર્મની દીક્ષા બની રહ્યા છે, ત્યારે…

અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો…

આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં…