Browsing: Dev Diwali

સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે.  તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને…

કારતક સુદ અગિયારસ  23 નવેમ્બરને ગુરુવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે…

Img 20221105 Wa0008

જીવનનગરમાં તુલસી વિવાહમાં પ્રેરક કાર્ય: ભેટ-સોગાદ જરૂરતમંદોને આપવામાં આવશે દેવ ઉઠી અગીયારસ-દેવદિવાળી પર્વે શહેરમાં વિવિધ  જગ્યાએ તુલસીવિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો  યોજાયા હતા. હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર…

Screenshot 2 4

આજે પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું મળે છે ફળ ભગવાનના લગ્ન બાદ કાલથી લગ્નસરાની પૂરજોશમાં સિઝન શરૂ અબતક,રાજકોટ આજ શુક્રવારે દેવદિવાળીનો પવિત્ર તહેવાર…

Untitled 1 29

નવા વર્ષની કાર્તિકી પૂર્ણિમાએ ઉજવાતો અવસર એટલે દેવદિવાળી. હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે…

R3Ipc4Fd

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિક્રમ સંવત મૂજબના મહિનાઓમાં આવતી તીથી જેમાં ખાસ કરીને બીજ, અમાસ, પૂનમ, અગિયારસ વગેરેનું ખૂબજ મહત્વ રહ્યું છે. મહિનામાં બે અને વર્ષમાં ૨૪…

Screenshot 1 13

હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના 15માં દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો…

1 8 3725945 835X547 M

ઘર આંગણામાં કે અગાશી પર શેરડીનો માંડવો બાંધી, તુલસીજીને ચુંદડી ઓઢાડી સાથે શાલિગ્રામ રાખી પુજા કરવી શ્રેષ્ઠ તુલસીવિવાહ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત દિવાળી બાદ…