Browsing: dharmik news

હિન્દુ ધર્મમાં મંદિરને ખૂબ જ મોટો હિસ્સો માનવામાં આવે છે. દેશભરમાં આસ્થા પર વિશ્વાસ કરવા વાળા લોકોની કમી નથી. પોતાની શ્રદ્ધા અને આસ્થાને કારણે જ લોકો…

હનુમાનજીને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. ભક્ત સાચા મનથી હનુમાન કવચ નો જાપ કરે તો તેના તમામ પ્રકારના દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે…

બોટાદ જૈન આરાધના ભૂવનથી ‘જય જય નંદા જય જય ભદ્રા’ના જયનાદ સાથે પાલખીયાત્રા નીકળી ખેડૂત કડવા પટેલના દિકરાએ નાની વયે સંયમ સ્વીકારી ૭૩ વર્ષ સુદીર્ઘ સંયમ…

અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાનની હસ્તે થવાનું છે.જેમાં ગુજરાતમાંથી સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું છે. VHPના અગ્રણીએ નામ ન આપવાની શરતે આ સાત…

૧૩૫ વર્ષ પહેલા ખરાબાની જમીનમાં સ્વયંભૂ પ્રગટ થયા મહાદેવ શ્રાવણે શિવવંદના માટે જાગનાથ મહાદેવે ભકતજનો ઉમટી પડે છે રંગીલા-રાજકોટમાં શ્રધ્ધા-ભકિતના પ્રતિક સમા વિવિધ મંદિરો આવેલા છે.…

વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવાથી વિવિધ લાભો થાય છે. કસ્તુરીનું શિવલીંગ બનાવી તેનું પુજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે. પુષ્પના શિવલીંગથી ભૂમિ લાભ થાય છે. પલાળેલી…

આપણે હનુમાનજીના મંદિર તો ઘણા જોયા હશે. પરંતુ  હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર ભારતમાં એક જ છે.તો ચાલો આજે આપણે એ મંદિરની વાત કરીએ. દ્વારકાથી 4 કિલો…

દેવપોટી એકાદશી પછીથી શરૂ થતાં  ચાતુર્માસનો આ પ્રથમ મહિનો છે, શિવભકિતમાં ભકતો લીન બને છે, આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે આપણાં પૌરાણિક…

ઢોંગી ભૂઇમાંથી સાવધાન રહેવા અપીલ આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમ થી  દસમ સુધી તા આવર્ષ તા. ૨૧ મી જુલાઈ થી ૨૯ મી સુધી…

મેષ અ,લ,ઈ આ સપ્તાહ દરમ્યાન ઉતાવળ વૃતિ પર હળવો કાબુ જાળવવો.   પિતની તાસીર વાળા જાતકોએ શરીરની વિશેષ સંભાળ રાખવી. આ સપ્તાહે થોડા ઘણાં ખર્ચા વધી જવાની…