Browsing: DHARMIK

ગૌપૂજન સહિતના આયોજનો ઘડી કઢાયા: મહિલાઓ ઉમટી પડી ભારતીય સંસ્કૃતિમાં ગૌરીવ્રત-બોળચોથની મહિમા અપરંપાર છે. પરિવારનું મંગલ-શુભ કલ્યાણના ઉદ્દેશ્યથી મહિલાઓ ગૌરીવ્રત રહે છે ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ…

શ્રાવણી પર્વે અનેરા શણગાર શિવજીના કરાય છે પ્રાંગણમાં સુંદર ગાર્ડન સાથે વૃક્ષોનું સુંદર પ્રાકૃતિક વાતાવરણ શિવાલયની શોભા વધારે છે શહેરમાં કાલાવાડ રોડ અને યુનિવર્સિટી રોડ છેવાડે…

જાણીતા પત્રકાર-લેખક જવલંતભાઈ છાયાનું ઓનલાઈન વકતવ્ય યોજાશે: ભગવાન કૃષ્ણની એક મિત્ર અને પથદર્શક તરીકે ભૂમિકા ચર્ચાશે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓના પ્રશ્નો,…

ચારે દિશાઅથી થઈ શકે છે શિવજીની અલૌકીક ઝાંખી જામનગરમાં શ્રવણ માસ નિમિતે શિવજીના વિવિધ દર્શનની ઝાંખી કરવામાં આવેછે. જામનગર છોટીકાશી તરીકે પણ ઓળખાય છે, શહેરના કેવી…

આજે શ્રાવણ વદ અંધારી ચોથ એટલે બોળ ચોથ. વર્ષોની પરંપરા અનુસાર બહેનોએ બોળ ચોથ વ્રત નિમિતે એકરંગી ગાય-વાછરડાનું પૂજન કર્યું. બોળ ચોથ નિમિતે બહેનો પરોઢીયે અથવા…

ભારત એક એવો દેશ છે જ્યાં બધા તેહવાર મનાવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો વ્રત નો મહિનો કહવાય છે. આ માહિનામાં અનેક હિન્દુ ધર્મના તેહવાર માનવમાં…

સંધ્યા આરતીમાં ૧૮ બાળકો સંગીત વગાડે અને જયોત પ્રગટે છે, ૩૦ મિનિટ આરતી ચાલે છે, સવારે ૫ વાગે મંગળા આરતીનો મહિમા અપરંપાર છે આજથી લગભગ ૧૦૦…

પૂરાણકથા અનુસાર પ્રજાપતિ દશ રાજાએ એક મહાયજ્ઞ કર્યો આ યજ્ઞમાં તેમણે સમગ્ર દેવી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને રાજાઓને નિમંત્ર્યા હતા. પરંતુ આ યજ્ઞમાં તેમણે તેમની પુત્રી…

૫૦૦ વર્ષ પહેલા ચારણની દિકરી રાજબાઈર્માંએ મહાદેવને પ્રગટ કર્યા હતા તેમના નામ પરથી શિવાલય જાણીતું થયું જુના રાજકોટનું આ મંદિર શ્રધ્ધા-ભકિતનું છે પ્રતિક વર્ષો પહેલાનું રાજકોટને…