Browsing: DHARMIKNEWS

ખીજ જેની ખટકે નહીં, જેના રૂદીયે જાજી રીજ મારી મઢડાવાળી આઇની જોને આવી રીપોર્ટર: તેજસ રાઠોડ કેમેરામેન: સાગર ગજજર અબતક, રાજકોટ આઇ શ્રી સોનલમાના 98માં જન્મોત્સવની…

આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યનાં સરસ્વતીલબ્ધપ્રસાદ જૈનાચાર્ય શ્રીમદ્વવિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ દિવસ. આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતીલબ્ધપ્રસાદ જૈનાચાર્ય શ્રીમદ્વવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબનો…

અબતક-જામનગર ગીફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજવસ્તુઓના વેંચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઇ રહ્યા છે જેના દ્વારા ભારતમાં વેપાર…

ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણેબગીમાં મુમુક્ષુ પાયલબેન અને મુમુક્ષુ રિયાબેન સાથે બેન્ડની ધૂન, નૃત્ય, કીર્તના કરતાં શ્રેષ્ઠિવર્યો અને સેંકડો ભાવિકો સાથે શોભાયાત્રાએ ગોંડલને જયકારથી ગુંજવ્યું…

બ્રહ્મઋષિ આશ્રમ નેધરલેન્ડ દ્વારા ઓનલાઇન  આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવ  યોજાયો ગીતા અપનાવવાથી માનવજાતનું કલ્યાણ શક્ય છે:સ્વામી જ્ઞાનાનંદજી અબતક,રાજકોટ બ્રહ્મઋષિ આશ્રમ નેધરલેન્ડ દ્વારા આયોજિત ઓનલાઇન આંતરરાષ્ટ્રીય…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક સંસ્થાઓની લાયબ્રેરીમાં ‘રામચરિત માનસ ગ્રંથ’ મોકલવા પોપટ પરિવારનું આયોજન અબતક, રાજકોટ લોકો દીકરી કે દીકરાના જન્મ સમયે મીઠાઈ…

બે દિવસ એકાસણાં, એક દિવસ આયંબિલ કરાશે: જ્ઞાનવર્ધક સંસ્કાર શિબિર જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ ખાતે યોજાશે અબતક-રાજકોટ ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પ્રગટપ્રભાવક પૂ. જય-માણેક ગુરુવર્યના શિષ્યરત્ન…

ઋષિએ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ વેદો, પૂરાણો, ઉપનિષદ, રામાયણ અને મહાભારતની ઋચાઓની રચના આપણાં ઋષિમુનીઓએ કરી હતી: પ્રાચિન ભારતમાં તેની પૂજા અને…

7070 સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓના એક સાથે દર્શન અબતક,રાજકોટ પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમ અંતર્ગત કુંડળધામમાં વિશ્વવિક્રમ સર્જાયો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ…

ઋગ્વેદ, યજુર્વેદ, અર્શ્ર્વવેદમાં શિવજીની ઉપાસનાનું મહત્વ દર્શાવાયું છે – નિકિતા ગોહેલ ઋગ્વેદમાં રૂદ્રની કલ્પનામાંથી સમય જતાં શિવપૂજા વિકસી હડપ્પા અને લોથલ મોહેંજો -દડોમાં મળી આવેલા અવશેષો…