Browsing: DHARMIKNEWS

પિતૃ પક્ષ આજથી શરૂ થયો છે, જે 14 ઓક્ટોબર સર્વ પિતૃ અમાસ  સુધી ચાલશે. કુંડળીના પિતૃદોષને દૂર કરવા માટે પિતૃપક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રીતે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે, તેવી જ રીતે પ્રદોષનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. પ્રદોષ વ્રત એ…

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન…

સનાતન ધર્મમાં મહાલક્ષ્મી વ્રતનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાલક્ષ્મી વ્રતનું પાલન કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર વર્ષે ભાદ્રપદ શુક્લ…

શુક્રવાર દેવી લક્ષ્મી, સંપત્તિની દેવી અને સંતોષી માતાને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મી અને સંતોષી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને…

બૃહસ્પતિ, “પવિત્ર વાણીના ભગવાન” વૈદિક પૌરાણિક કથાઓમાં કહેવાયા છે .  દેવતાઓના ઉપદેશક, પવિત્ર શાણપણ, આભૂષણો, સ્તોત્રો અને સંસ્કારોના માસ્ટર અને ટાઇટન્સ અથવા અસુરો સામેના યુદ્ધમાં…

વાંકાનેર સમાચાર વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરબાર ગઢ માર્ગ પર આવેલ દેરાસર ખાતે તા.12થી 20 દરમ્યાન…

ધોરાજી સમાચાર સર્વે પિતૃ તર્પણ નિમિત્તે ધોરાજી પંચનાથ મહાદેવ પરિષદમાં  પિતૃઓને પાણી રેડવા માનવ મહેરામણ પડ્યો હતો. ધોરાજીના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિરના પરિષદમાં…