Browsing: Dhirgurudev

આજથી આશરે  2650 વર્ષ પૂર્વે  બિહારના  ક્ષત્રિયકુંડનગરમાં  રાજા સિધ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃધ્ધિ થતા વર્ધમાન નામ અપાયું હતુ તેવા…

વિલેપારલેમાં પૂ. ધીરગુરૂદેવએ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે ધર્મસભા સંબોધી વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પૂ. ધીરગુરૂદેવે વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે તીર્થમાં…

દિવ્યાંગ મૈત્રી યોજનામાં 11 કરોડ અને વિરાણી બહેરા-મુંગા શાળામાં 50 લાખનું દાન વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ઋતંભરા કોલેજમાં શાંતિપ્રભા હોલમાં 16 જુલાઇ ના સવારે 9.30…

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પરમાત્મા બનવાનું મંગલાચરણ નય સાહના ભવમાં થયું. તેથી તેમના આત્માએ કેવી સાધના પૂર્વભવમાં કરી, કેવા કષ્ટો-ઉપસર્ગોને સહન કરી કેવી કસોટીની પળોમાંથી આત્મા…

ઠાણાંગ સૂત્ર – પ્રેરણા સાક્ષીભાવ વિશેષાંક વિમોચન વિધિ શ્રી હિંગવાલાબેન મોટા ઉપાશ્રય- ઘાટ કોપરના આંગણે ચૈત્રી આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પ્રથમવાર ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરૂદેવ…

અમદાવાદમાં કરોડોના ખર્ચે સાર્વજનિક મેડિકલ સેન્ટરમાં  કુમુદબેન ન્યાલચંદ વોરા નામકરણ વિધિ કાઠિયાવાડ સ્થાનકવાસી  જૈન સમાજ- અમદાવાદના ઉપક્રમે  બોડકદેવમાં ભાસ્કરરાય પંડયા હોલ ખાતે  15 કરોડના…

મોરબીમાં કાયમી આયંબિલ ખાતામાં અનુદાન શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજારના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ. નયનાજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પુ. સુનંદાજી મ.સ.…

સ્થાનકવાસી જૈન મોટા સંઘ-વિરાણી પૌષધ શાળાના આંગણે પૂ.ધીરગુરૂદેવના જન્મદિને તપ-જપની આરાધનામાં ભાવિકો ભાવવિભોર બન્યા હતાં. આ પ્રસંગે બોટાદ સંપ્રદાયના યુવા પ્રેરક પૂ.જયેશ મુનિ મ.સા. ડો.સુપાર્શ્ર્વમુનિ મ.સા.…

રીબડા ગામે અજિતનાથ ઉપાશ્રયનું શાનદાર ઉદ્ઘાટન વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ…

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટની સ્થાપના બાદ ગ્રામ્ય વિસ્તાર હાઇવે અને શહેરોમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી ઉપાશ્રય વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, મેડીકલ સેન્ટર, ચબૂતરા, ગૌશાળા પાંજરાપોળ સહીત આશરે…