પૂજારીઓ દ્વારા શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને પવિત્રા અર્પણ કરાશે Dwarka: આજરોજ શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પવિત્ર એકાદશી. દ્વારકાધીશ જગતમંદિરમાં પવિત્રા એકાદશી પર્વને દર વર્ષે પરંપરાગત…
dwarka
યાત્રીકોની સુખાકારી માટે ચુસ્ત બંદોબસ્ત કરાશે Dwarka: યાત્રાધામ દ્વારકામાં આગામી 26મી ઓગષ્ટ, 2024 શ્રાવણ વદ અષ્ટમીએ જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઊજવણી થનાર હોય જેમાં દર વર્ષની જેમ…
દ્વારકાની પશ્વિમે બિરાજતાં શ્રી સિદ્ધનાથ મહાદેવ પુરાણ પ્રસિદ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર-ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા છે. આ બધા શિવાલયો પૈકીનું એક…
શ્રીજીના દર્શન સમયમાં નોંધાયો જરૂરી ફેરફાર આગામી તા.ર૬-૦૮-૨૦ર૪ ને સોમવારના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના પરપ૧ માં જન્મોત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવનાર…
સવારે શૃંગાર આરતીમાં સૂકા મેવા મનોરથ સાંજે ઉત્થાપન સમયે કુંડલા ભોગ મનોરથ દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીને એક જ દિવસમાં બબ્બે મનોરથ દર્શન યોજાયા હતા. સવારે ઠાકોરજીના…
75માં વન મહોત્સવનો પ્રારંભ દ્વારકાના ગાંધવી ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ‘હરસિઘ્ધિ વન’નું લોકાપણ Dwarka : પ્રકૃતિનું જતન કરનારા સેવાભાવિઓને ‘વન…
રાજ્યકક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કાલે રાજ્યભરમાં અંદાજે 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરાશે: મંત્રી મુળુભાઇ બેરા, કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પૂનમબેન માડમ, પબુભા માણેક અને મુકેશભાઇ પટેલ…
Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર લોકોને ન્હાવા તથા સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું ઇન્ચાજ” અધિક જિલા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા…
દ્વારકાના ગાંધવી ગામે કાલે ‘હરસિધ્ધિ વન’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે…
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મોનસુન કીટનું વિતરણ કરવાનો ટાર્ગેટ dwarka news: દ્વારકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીની સ્થાનીય બ્રાન્ચ દ્વારા અમદાવાદ સ્થિત સ્ટેટ…