Browsing: EDUCATION

એક સમયે તક્ષશિલા વિશ્વવિદ્યાલય ભારતની મહાન ઓળખ અને શિક્ષણ ક્ષેત્રે ગૌરવનું પ્રતીક હતું. પરંતુ સમય વીતતાની સાથે આ મહાન યુનિવર્સિટીના અવશેષો જ બાકી રહ્યા છે. તમને…

ગણપતિનું વાહન ઉંદર પ્રાચીન સમયથી લોકો વચ્ચે રહેવા ટેવાયેલું છે વિશ્વમાં તેની કુલ 64 પ્રજાતિઓ જોવા મળે છે: પોષક તત્વોને રિસાયકલ કરવામાં મદદ કરીને આપણી ઇકોસિસ્ટમમાં…

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી…

ચાલુ વર્ષે સળંગ ત્રણ વખત મુદત વધારવામાં આવ્યા પછી 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે તેવી શકયતાં  દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ, સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી…

કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 7.12 લાખ, મેરિટ સ્કોલરશીપમાં 6.02 લાખ વિદ્યાર્થી હાજર રહ્યા રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને…

કુલ 34 ઝોનના 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગનાં 6.963 બ્લોકમાં વ્યવસ્થા: ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા રાજ્યમાં ગુજકેટની પરીક્ષા કાલે…

યુજીસી દ્વારા બે વર્ષથી જુદા જુદા રાજ્યોની સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા…

RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એજ્યુકેશન ન્યૂઝ : રાઈટ ટુ…

નવી શિક્ષણનીતિ અંતર્ગત પુસ્તકમાં થઈ રહેલા બદલાવને લઈને શિક્ષકો અને આચાર્યોને પણ તાલીમ આપવાનું આયોજન કરાયું  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સંલગ્ન સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી…

અબતક, જામનગર ન્યૂઝ :  રાજ્યની આયુર્વેદ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર,…