Browsing: EducationMinister

શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેને ‘આપ’ એ સમર્થન જાહેર કર્યું. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ…

ઠંડીની સીઝનમાં હવેથી વિદ્યાર્થીઓએ જેતે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની જરૂર નહીં પડે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી…

કોરોનાના કપરાકાળ બાદ હવે તરુણો અને યુવાનોમાં હાર્ટ એટેકના ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકને પગલે યુવાનો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે હવે…

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફી વિકલ્પ લેનારી શાળાઓની ફીમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા 7 વર્ષથી ફી વધારો કરવામાં…

શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે, એક…

Exam

TET-1 ની 16 એપ્રિલ,  TET-2 ની 23 એપ્રિલે ઉમેદવારોની કસોટી: શિક્ષણ મંત્રીએ ટ્વીટ દ્વારા જાહેરાત કરી લાંબા સમયથી શિક્ષણ બનવા થનગનતા લાખો ઉમેદવારોની ધીરજનો અંત આવ્યો…

Screenshot 12 1

ધો.10 ની પરીક્ષા 9 કેન્દ્રોના 57 બિલ્ડીંગોમાં:ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 6 કેન્દ્રોના 33  સ્થળોએ લેવાશે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જામનગર અને ધ્રોલ બે પરીક્ષા કેન્દ્રોના 9 પરીક્ષા…

Screenshot 4 18

સંશોધકોને અભિનંદન તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીને ઐતિહાસીક કોલેજના ભવ્ય વારસાનું નિરીક્ષણ કર્યું જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના…

Screenshot 1 26

સ્વામી પ્રસાદ મોર્યએ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ઠેર ઠેરથી ફિટકાર બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જે બાદ…

Screenshot 1 21

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને વીઝન સ્કુલ ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું શિક્ષણમંત્રી   પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટની ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં…