Browsing: Ekadashi

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે પાપમોચિની અગિયારસનું વ્રત કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચૈત્ર કૃષ્ણ પક્ષની અગિયારસ પાપોનો નાશ કરનાર છે. ભગવાન શ્રી કૃષ્ણે…

સનાતન ધર્મમાં એકદાશીની તિથિ ખુબ મહત્વ ધરાવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુનું વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે.…

તા. ૩૧.૭.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ તેરસ, નક્ષત્ર: પૂર્વાષાઢા, યોગ: વિષ્કુમ્ભ, કરણ: ગર, આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે. મેષ (અ,લ,ઈ)    : સાહસથી સિદ્ધિ…

તા. ૨૯.૭.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ અગિયારસ, કમલા એકાદશી, જ્યેષ્ઠા    નક્ષત્ર, બ્રહ્મ  યોગ, બવ કરણ આજે રાત્રે ૧૧.૩૫ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક…

કામીકા એકાદશીના ઉપવાસ કરવાથી કામ, ક્રોધ, લોભ મોહનો થાય છે નાશ અષાઢ વદ અગીયારસ ને ગુરુવારે તા 13-7-23 નાં દિવસે કામીકા એકાદશી છે. પદ્મ પુરાણ મા…

તા. ૯.૭.૨૦૨૩ રવિવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ સાતમ, ઉત્તરાભાદ્રપદા   નક્ષત્ર, શોભન  યોગ, વિષ્ટિ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે. મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે…

તા. ૩૦.૬.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ અષાઢ સુદ બારસ, વિશાખા  નક્ષત્ર, સાધ્ય  યોગ, બવ    કરણ આજે  સવારે ૧૦.૧૮ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય…

આજરોજ તા. ૨૭.૬.૨૦૨૩ મંગળવારને ભડલી નોમ છે ગુરૃવારને ૨૯ જૂનના દેવપોઢી એકાદશી આવી રહી છે ત્યારબાદ શુક્રવારે વિષ્ણુ શયનોત્સવની સાથે સાથે સેનાપતિ મંગળ મહારાજ સૂર્યના ઘરની…

જેઠ વદ અગીયારસને બુધવાર તા. 14-6 ના દિવસે યોગીની એકાદશી છે જીવનમાં જ્ઞાન વિદ્યા અને યોગનું મહત્વ સૌથી વધારે અને ખાસ છે જેનાથી સંયમ રાખી શકાય…

તા.૩૧ મે બુધવારે નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ અને ગાયત્રી જયંતિ આવી રહી છે. સૂર્ય ની વૃષભ અને મિથુન સંક્રાંતિ વચ્ચે આવતી પાલન કરવામાં અઘરી નિર્જળા એકાદશી…