Browsing: ELECTION

જો ધારાસભ્યોએ અલગ થવાનો નિર્ણય ન લીધો હોત તો શિવસેના ખતમ થઈ જાત: એકનાથ શિંદેની સ્પષ્ટતા અબતક, મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લલકાર કર્યો છે…

અમરેલીમાં  ‘આપ’ દ્વારા ભવ્ય ‘જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી…

દિલીપ કુમાર રાણાને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી આલોક કુમારને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો હવાલો: નાગરાજન એમ.ને બોટાદ અને ભાવનગર જિલ્લાની આર.બી. બારડને…

ભારતીય ચૂંટણી પંચ 1લી ઓગસ્ટથી મતદાર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ઝુંબેશ શરૂ કરશે . આ સ્વૈચ્છિક ઝુંબેશનો હેતુ મતદારોની ઓળખ સ્થાપિત…

રાજકોટ એરપોર્ટ પર આગમન થયા બાદ સોમનાથ જવા રવાના થશે: કાલે સોમનાથમાં ધ્વજા રોહણ, બપોરે રાજકોટમાં જીએસટી સંદર્ભે વેપારીઓ સાથે બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક…

એક સપ્તાહમાં ‘આપ’ના ક્ધવીનર બે વખત સોમનાથ આવશે: 26મીએ ધ્વજા રોહણ, 1 ઓગષ્ટે મહાસભા ગજવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચાર માસનો સમય ગાળો બાકીરહ્યો છે.…

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે પેજ સમિતિના 50 હજારથી વધુ સભ્યોનું મહાસંમેલન: રાજકોટમાં ઉદ્યોગપતિ, વકિલ, શિક્ષકો, સાધુ સંતો, સંઘ પરિવારના આગેવાનો સાથે વન ટુ વન  બેઠક અબતક,રાજકોટ…

સાચી સેના કઈ? શિંદેએ શિવસેનાની કાર્યકારિણીનું વિસર્જન કરીને પોતાની નવી કાર્યકારિણીની જાહેરાત કરી, તેમાં અધ્યક્ષ તરીકે ઉદ્ધવને જ સ્થાન અપાતા આશ્ચર્ય મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી અને નવી…

જો એક પણ ધારાસભ્ય હારશે તો રાજકારણ છોડી દઈશ: ઉદ્ધવને ખુલ્લો પડકાર ફેંકતા શિંદે શિંદે ગ્રુપની નવસર્જિત સેના મહારાષ્ટ્રમાં છવાઈ ગઈ છે. તેવામાં બળવાખોર ધારાસભ્યોએ ચૂંટણીનો…

 13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાયા, બાકીની 7 બેઠકોની ચૂંટણીમાં તમામ ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 13 બેઠકો…