Browsing: ElectricityPoll

જમનગર કાલાવડ ધોરી માર્ગ પર પીજીવીસીએલના થાંભલા ભરેલા એક ટ્રકમાંથી એકાએક વીજ પોલ માર્ગ પર પડ્યા હતા. જેમાં એક સ્કૂટર ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે. આ બનાવની…

પીજીવીસીએલના સત્તાવાર સર્વે મુજબ હાલ સુધીમાં 28,954 વીજ પોલ અને 4712 ટીસી ડેમેજ, 1630 ગામો અને 16 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, 3283 ફીડરો બંધ : વીજકર્મીઓને…

22 લોકો ઇજાગ્રસ્ત થયા, 23 પશુઓના મોત થયા, વૃક્ષો અને વીજ પોલને નુકસાન: સરકારનું ડિઝાસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું વાવાઝોડા દરમિયાન એક પણ માનવમૃત્યુ થયું નથી. 22…

સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને ભારે નુકસાન 2547 જેટલા ફીડર બંધ, 186 ટીસી ખોટવાયા,વીજ પુરવઠો પૂર્વવત કરાવવા વીજ કર્મીઓ ઊંધા માથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. 1092 ગામોમાં…

સંભવિત વાવાઝોડાના પગલે જામનગર-દ્વારકા જિલ્લાના 9 બંદરો પર 4 નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ની અસર અત્યારથી જ જોવા મળી રહી છે,…

સામાન્ય પવનમાં પોલ ધરાશાયી થતાં નબળા કામની પોલ ખુલી રાજુલા વિસ્તારમાં દરીયા કાંઠે પવન ની ગતી તેજ બની જતા તાજેતર માં આ વિસ્તાર મા વીજ પાવર…

જોખમી વીજ પોલ હટાવવામાં સમય લાગશે તો અકસ્માતનો લટકતો ભય દામનગરમાં આખો દિવસ ધમધમતી બજાર લુહાર શેરીમાં પીજીવીસીએલનો વિજ થાંભલો પડુ પડુ સ્થીતીમાં પ્રજાજનો માટે જોખમી…

‘કોર્ટના હુકમથી દેવભૂમિ દ્વારકા જીલાના ખેડૂતોમાં ખુશીની લહેર’ કલ્યાણપુર  ગામના  ખેતરો માં ‘ગુજરાત એનર્જી ટ્રાન્સમિસન કોરોપોરેશન લિમિટેડ’ કંપની દ્વારા વીજ ટાવરો અને હેવી વોલેટેજ ની વિજલાઇન…

વીજતંત્રને થાંભલો દૂર કરવાં કરાઈ  રજુઆત ભચાઉ નગરના જુના બસ સ્ટેશન નજીક આવેલા મણિનગર વિસ્તારમાં જર્જરિત થાંભલાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. થ્રિ ફેસ વોલ્ટેજની…

11 કે.વી. લાઈન કામ કરી રહ્યા હતા યુવાનને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું ? કે અન્ય કોઈપણ કારણ તે અંગે પીએમ રિપોર્ટની રાહ ગોંડલ તાલુકાના લીલાખા…