સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએક સુરત એરપોર્ટના રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરતા સ્ટાફમાં ભારે અફરાતફરી…
Emergency
ગુજરાતમાં પ્રાથમિક સારવારની વ્યાખ્યા જ બદલાય જશે ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ 10,000થી વધારે સ્વયંસેવકોને મહત્વપૂર્ણ…
ઉનાળાની ઋતુમાં, લોકો ઘણીવાર સૂર્યની આકરી ગરમીથી બચવા માટે ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું પસંદ કરે છે. ખાસ કરીને આ સમસ્યામાં લોકોને ઠંડુ પાણી પીવું ગમે છે. આપણામાંના…
સદગુરુ છેલ્લા ઘણા દિવસોથી માથાના દુખાવાથી પીડિત હતા National News : લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એપોલો દિલ્હી ખાતે…
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના કટોકટીના નિર્ણયથી નાખુશ થઈ તેઓએ એએસજીના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું દેશના વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમનનું નિધન થયું છે.…
અરજદારની ક્રેડિટ પ્રોફાઇલના આધારે પર્સનલ લોનના વ્યાજ દર સામાન્ય રીતે વાર્ષિક 10.5 ટકાથી શરૂ થાય છે. ગોલ્ડ લોનના વ્યાજ દર સામાન્ય રીતે નબળી ક્રેડિટ પ્રોફાઇલ ધરાવતા…
વાવાઝોડુ ત્રાટકે ત્યારે રાહત બચાવની કામગીરી માટેની તૈયારીની કરી સમીક્ષા: તમામ મંત્રીઓને સતત એલર્ટ રહેવા તાકીદ બિપરજોય વાવાઝોડુ આજે સાંજે કચ્છના જખૌ બંદરે ત્રાટકે તેવી ભીતિ…
હોલિકા દહન નિમિત્તે કેસોની સંખ્યામાં અંદાજીત 5%નો વધારો ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત 108 ઇમરજન્સી સેવાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ હોળી અને ધુળેટી પર કટોકટીમાં અનુક્રમે…
કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 136 ખેડૂત ખાતેદારોને રૂ.264 લાખની સહાય ચૂકવાઇ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક…
દેશમાં વિદેશી હૂંડિયામણ ભંડાર ખૂટી જતા વિદેશમાંથી આવશ્યક દવાઓ આયાત કરવા અસક્ષમ : દવાઓની અછતને પગલે ડોકટરોને નિર્ધારિત સર્જરી પણ મુલતવી રાખવી પડી તેવી સ્થિતિ એક…