Browsing: Established
સરકારની દીર્ઘ દ્રષ્ટિ અને નીતિ ભારતને ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અવ્વલ બનાવશે: નરેન્દ્ર મોદી
વડોદરા ખાતે પ્રથમ વખત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉત્પાદન યુનિટ સ્થપાયુ ટાટા અને એરબસ મળીને મિલિટ્રી માટે 21935 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરા ખાતે…
યુનિવર્સિટીમાં કોઈ પણ ભેદભાવ વગર તમામ સમુદાયના છાત્રો પ્રવેશ મેળવી શકશે વિદ્યા ભારતી, આરએસએસ બોર્ડ જે અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે, તેણે દેશના વિવિધ ભાગોમાં…
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત: 74 જગ્યાઓનું મહેકમ મંજુર રાજય સરકાર દ્વારા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં પશુ ચિકિત્સા અને…
સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવમાં દાદાની ધાર્મિક આરાધનાની સાથે માનવસેવાના યજ્ઞનો સમન્વય વૃદ્ધાશ્રમના મુરબ્બીઓ અને અનાથ આશ્રમના બાળકોનો સેવા યજ્ઞ ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો……. શિવ…
આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત 76મા સ્વતંત્રતા પર્વ અવસરે કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલ પાસે મનોરમ્ય મેઘાણી-પ્રતિમા તથા…
મહાદેવના બાર જયોતિલીંગના શ્રાવણ માસ દરમિયાન દિવ્ય દર્શન થશે પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ), સદગુરુ આશ્રમના પ્રાંગણમાં ગત દિવસ શ્રાવણ સુદ-1 (એકમ)થી શ્રાવણ સુદ-30 (અમાસ)…
ધી ગ્રાન્ડ ઓસ્ટ્રેલિયન રાઈડની 16000 કીમીની સફર સર કરવાનો કિર્તીમાન સ્થપાયો મુળ રાજકોટના જતીન કોટેચાના નામે
50 દિવસની પડકારજનક પ્રવાસ સાથે સદગુરૂ જગ્ગીના સેવ સોઈલનો આખા ઓસ્ટ્રેલીયામાં કર્યો પ્રચાર: મેલબોર્નના શિવ વિષ્ણુમંદિરેથી શરૂ થયેલી આ સફર 50માં દિવસે મંદિરમાં જ કરી…
અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્થાપના કરાઇ આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના સ્વાતંત્ર્ય-સંગ્રામના સંભારણાંની દુર્લભ તસ્વીરોની…
મનને યોગ્ય દિશામાં કેળવવાથી અહિંસા, શાંતિ અને સદ્ભાવની સ્થાપના કરી શકાય : આચાર્ય ડો.લોકેશજી
ડો.લોકેશજીઆચાર્ય લોકેશજી એ ન્યુયોર્કની શાળામાં વિદ્યાર્થીઓને ગાંધી શાંતિ પોસ્ટર ભેટ કર્યા અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો. લોકેશજી અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ (CGI) રણધીર જયસ્વાલજી…