Browsing: exams

શિક્ષક, સુપરવાઈઝર અને ડીઈઓ સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં: પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ-સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ કરાયું: 1 ક્લાસમાં 20 વિદ્યાર્થીઓએ બેસીને પરીક્ષા આપી કોરોનાની મહામારીમાં શિક્ષણ કાર્યને અસર…

ધોરણ ૧૨ એ વિધાર્થીઓ માટે કારકિર્દી ઘડવાનું પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વાર માંથી પસાર થઇને વિધાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, ટેકનોલોજી કે એવી પસંદગીની ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી…

ગુજરાત યુનિવર્સિટીએ પણ 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા સ્થગિત રાખી રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો એકાએક વધતાની સાથે જ ભયની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.…

રાજકોટ: રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજય સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે…

કુલ ત્રણ તબકકામાં લેવાશે પરીક્ષા, પ્રથમ તબકકામાં ત્રણ સેશનમાં ૬૮ કેન્દ્ર ઉપર ૨૦૨૪૯ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વછારા તા. ૧૪-૧ર સોમવારથી પ્રથમ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૦મી ડિસેમ્બરથી ઓફલાઇન પરીક્ષા લેશે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર…

બીએ, એમ.એ સેમ-૩, એમ.કોમ સેમ-૨ સહિતની પરીક્ષા લેવાશે કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ હવે આગામી તારીખ ૧૦મીથી યુનિવર્સિટીના ૧૫ હજારથી…

ધો.૧૨ બાદ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જેઈઈ મેઈન્સની ઓનલાઈન પરીક્ષાનો આજથી રાજયભરમાં પ્રારંભ થઈ ગયો છે. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા…

૧૩૪ કેન્દ્રો પર ૧૬૪૫૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે: હાલ પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર માસમાં વધુ એક તક અપાશે પરીક્ષા પૂર્વે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.દેસાણીએ કણસાગરા…

સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગરની  ૧૦ શાળાઓના ૯૬ બ્લોકમાં પરીક્ષા યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…