Browsing: export

ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો: ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટોકને જોતા સરકારે મંજૂરી આપી National News : ડુંગળી પકવતા ખેડૂતો…

ગારમેન્ટ્સ ઉદ્યોગના  નિકાસકારોને 6 ટકા સુધીનો લાભ યોજના મારફતે મળશે કેન્દ્ર સરકારે એપેરલ-ગાર્મેન્ટ્સ અને મેક-અપ્સની નિકાસ માટે રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સ એન્ડ લેવીઝ સ્કીમને…

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને જબ્બરો પ્રતિસાદ એપ્રિલમાં ઝિમ્બાબ્વે ખાતે યોજાનાર ટે્રડ ફેરમાં ઉદ્યોગકારોને આમંત્રણ આપતા ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર આર.કે.મોદી સૌરાષ્ટ્ર વેપાર…

મિસાઈલને લઈને આ દેશ સાથે ડીલ થઈ હતી બંદૂકો પણ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશી દેશોમાંથી ઓર્ડર મેળવી શકે નેશનલ ન્યુઝ તાજેતરમાં જ ડિફેન્સ રિસર્ચ…

ડિસેમ્બર મહિનામાં અર્થતંત્ર ટનાટન રહ્યું છે. કારણકે આ મહિનામાં દેશની નિકાસ 9 મહિનાની ઊંચાઈને આંબી છે. તો સામે આયાતમાં પણ ઘટાડો નોંધાતા વેપાર ખાધ 5 મહિનાના…

યુ.એસ. અને યુરોપિયન યુનિયનમાં સબસિડી વિરોધી બે પગલાંથી પ્રભાવિત, સરકાર રિફંડ માટે વેરિફિકેશન સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરીને, એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ પર ફરજો અને કર માફીની સિસ્ટમમાં સુધારો…

ભારતના નિકાસકારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડે ઔદ્યોગિક ઉત્પાદનો પરનો આયાત જકાત હટાવી લેતા હવે ભારતીય નિકાસકારો કોઈ જાતના જકાત વિના જ યુરોપમાં નિકાસ…

142 કારની આયાત પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા રેમન્ડ ગ્રુપ ઉપર કસ્ટમ ડ્યુટી ચોરીના કેસ દાખલ કર્યો હતો. જો કે રેમન્ડ ગ્રુપે રૂ.328 કરોડની ચુકવણી…

કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ – રિફાઈન્ડ સોયાબીન ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની ઘટાડેલી આયાત જકાતને માર્ચ 2025 સુધી લંબાવી છે. જો કે આ નિર્ણયથી ગ્રાહકોને…

ખાદ્યતેલ વગર કોઈ પણ રસોઈ બનાવવાની કલ્પના પણ ન થઈ શકે. ભારતમાં ખાદ્યતેલનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ આ ખાદ્યતેલમાં દેશ આયાત ઉપર જ નિર્ભર હોય…