Browsing: farmers

ભારત બંધની અસર હવે પંજાબમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. દિલ્હી-અમૃતસર માર્ગ પર ઘણી જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન…

યાર્ડમાં 40,456 મણ જુદી જુદી જણસોની આવક 2100 રૂપિયાથી માંડી 4900 રૂપિયાના ભાવે અજમો વેચાયો જામનગર સમાચાર જામનગર માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોની જણસો વેચવા માટેનું મહત્વનું…

છેલ્લા બે વર્ષમાં સામાન્ય યોજના હેઠળ કૃષિ વિષયક વીજ જોડાણ અંગે અબડાસા તાલુકામાં ૧૦૯ અરજીઓ મંજૂર કરવામાં આવી ગાંધીનગર ન્યૂઝ સામાન્ય યોજના હેઠળ કૃષિ વીજ જોડાણ…

રબારીકા અને સેલુકાની સિમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે  મારામારી પચીસ જેટલા વ્યક્તિ સાથે આવીને તીક્ષણ હથિયારો અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો જેતપુર ન્યૂઝ જેતપુર…

સરકાર ઉપર એમએસપી દર વર્ષે રૂ.17 લાખ કરોડનું ભારણ વધારશે, ખેડૂતોએ અને સરકારે બન્નેએ વચ્ચેનો રસ્તો કાઢી મધ્યસ્થી કરવી જ હિતાવહ હોવાનો અર્થશાસ્ત્રીઓનો મત National News…

ટ્વિટર પર વાયરલ થયેલા વિડિયોમાં તે વ્યક્તિ કહેતા સાંભળી શકાય છે કે, છેલ્લી વખત મોદી પંજાબથી ભાગ્યા હતા, જો આ વખતે પંજાબ આવશે તો તેમને બક્ષવામાં…

પંજાબ- હરિયાણા- દિલ્હી હાઈ એલર્ટ ઉપર સરકાર સાથે સાડા પાંચ કલાક ચાલેલી બેઠલ નિષ્ફળ નીવડતા આંદોલન યથાવત દિલ્હીની ત્રણ મુખ્ય સરહદો સિંધુ, ટિકરી અને ગાઝીપુર પર…

દેશના આર્થિક અને સામાજિક માળખામાં કૃષિ મહત્વનો ભાગ ભજવે છે. આગામી બજેટ નવી જમીનને તોડવા અને વધુ મજબૂત, ટકાઉ અને સમાવિષ્ટ કૃષિ લેન્ડસ્કેપ વિકસાવવાની એક મહત્વપૂર્ણ…

બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા છે. પ્રતિ મણ ઘઉંના રૂ.1651 ઉપજયા હતા. વેપારીઓ અને ખેડુતોએ હોંશભેર નવા ઘઉંની આવકને …

ભારતમાં છેલ્લા એક દશકામાં કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેવો ઘટાડો નોંધાયો છે. 15 વર્ષમાં આ વર્ષે હેક્ટરદીઠ સૌથી ઓછુ ઉત્પાદન મળવાની શક્યતા છે. આ વર્ષ કપાસના…