કચ્છના જગદીશભાઈએ કરી કમાલ: 11 એકરમાંથી 1200 ટન પ્રાકૃતિક કચ્છી કેરીનું મબલક ઉત્પાદન! જ્યાં પાણીની અછત, પથરાળ જમીન અને સૂકા વાતાવરણને કારણે સામાન્ય પાક લેવો પણ…
farming
આ અભિયાને 12.2 કરોડ વૃક્ષોનું વાવ્યા છે અને 2.38 લાખ ખેડૂતોને વૃક્ષ-આધારિત ખેતી તરફ વળવામાં મદદ કરી બેંગલુરુમાં સદગુરુ સન્નિધિ ખાતેની ઈશા નર્સરીએ ડિસેમ્બર 2023 માં…
ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન : વરિષ્ઠ ભજનોપદેશકોનું સન્માન કરાયું ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન આજે ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું.…
આજના સમયમાં કૃષિ ક્ષેત્રે અનેક નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, પરંતુ તેમાં સૌથી વધુ મહત્વની અને પર્યાવરણ માટે અનુકૂળ પદ્ધતિ છે – પ્રાકૃતિક કૃષિ. આ પદ્ધતિ કોઈપણ રાસાયણિક…
બીજામૃત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીન જન્ય રોગ જીવાત સામે રક્ષણ આપે છે બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત…
જમીન સુધારવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે લીંબોળીનો ખોળ લીમડામાં રહેલ ઘટકો 200થી વધુ નુકશાનકારક જીવાતો સામે આપે છે રક્ષણ કૃષિ એ વેપાર નથી, ધર્મ…
ભાવનગર જિલ્લાનાં પાંચ તાલુકાના કોમ્યુનિટી રિસોર્સ પર્સનને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ તાલીમાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી ગ્રામ વિધાપીઠ ટ્રસ્ટ,…
પ્રાકૃતિક ખેતી એ આધુનિક યુગમાં ખેતીની એક એવી પદ્ધતિ છે, જે રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પર્યાવરણને અનુકૂળ ખેતીની પદ્ધતિ અપનાવે છે. આ પદ્ધતિ ખેડૂતો,…
પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક પ્રકલ્પ વર્મીકમ્પોસ્ટ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પોતાનું જીવન તેમજ પર્યાવરણને સદ્ધર બનાવે તે આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીનાં પાંચ…
આજના સમયમાં, જયારે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ઊપજ ક્ષમતા ઘટી રહી છે, પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને માનવ આરોગ્ય પર તેના હાનિકારક…