Browsing: Featuerd

20 અમૃત સરોવરનું નિર્માણ તથા 599 ગામોમાં 3.10 લાખ ઘરોમાં અપાયા નળ કનેક્શન કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય તેમજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીમે રાજકોટની મુલાકાત લઈને…

સેવાકાર્ય તથા જીવદયાકાર્ય સાથે પ્રભુભક્તિનું કાર્ય જેની નેમ છે એવુ જીરાવાલા પાર્શ્વનાથજીનાલય હાલમાં રાજકોટ શ્ર્વે.મૂ.પૂ. તપગચ્છ સંઘ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જોડાયેલ હતું. પૂજય…

પ્રાચીન ગઢવી ગરબી મંડળ દ્વારા પ્રેકટીસનો પ્રારંભ ચારણ ગઢવી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયેલ છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે  આવેલા પ્રમુખ પ્રકાશભાકવલ, ઉપપ્રમુખ મહિપતભા ગઢવી,…

ગુરૂકુળની 75 વર્ષની ધર્મયાત્રામાં યજ્ઞોપવિતના અવસરનો લાભ લેવા ભુદેવોને આહવાન બ્રાહ્મણો છે એ ભગવાનનું મુખ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા મથી રહેલા…

દબાણનો સર્વે પૂર્ણ, હવે એક્શન શરૂ થશે લાંબી કવાયત બાદ મામલતદાર કચેરીઓ પોતાના વિસ્તારોમાં દબાણો શોધી તેની વિગતો એકત્ર કરી, હવે કલેક્ટર તંત્ર ગમે ત્યારે દબાણો…

અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો તેમની પાસેથી તમામ નાણાં વસૂલવામાં આવશે અને તે પૈસાને જનતા માટે ખર્ચવામાં આવશે: અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…

બંધ ગોડાઉનમાં ચાર પૈકી એક ટાંકીમાં લીકેજથી લોકોને  શ્ર્વાસમાં અને આંખમાં બળતરાની ફરિયાદ સામે આવી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હાઈડ્રો કેલોરિક એસિડનો જથ્થો રાખવામાં  કોના આશિર્વાદ મામલતદાર…

મુક્કમ કરો તીવા ચાલમ… ભવિષ્યમાં લ્યુકેમીયા જેવી બિમારીથી પીડાતા દર્દીઓ માટે કાર્ય કરવું છે: ઉર્વિશ ભાવસાર અમદાવાદના ઉર્વિશ ભાવસારે શરીરમાં અનેક બિમારીઓ હોવા છતાં બિમારીને પણ…

આજની બેઠકમાં લેવાશે નિર્ણય: પેકેજીંગના નિયમોથી બાકાત રખાશે તો કંપનીઓએ તેના નામ, નંબર, અડ્રેસ સહિતની માહિતી નહીં લખવી પડે હાલ જે પણ મેડિકલ ઉપકરણો જોવા મળી…

નિર્મળતા-મૃદુતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની  આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી અસરકારક નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે લોક સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની…