festival

Famous Artists Will Entertain The People Instead Of The Fajr-Phalka At The Folk Festival!

ચકડોળ વિના યોજાનારા મેળામાં મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવાનું વહીવટી તંત્રનું આયોજન: હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી તેમજ મેળાના રિવાઈઝડ પ્લાનને લઇ હાલ ચર્ચા…

Devotees Throng Tulsishyam On The Occasion Of Guru Purnima

ઉનાના ભક્ત દ્વારા બાવન ગજની ધજાનું આરોહણ તુલસીશ્યામ: મધ્ય ગીરમાં આવેલું પ્રાચીન તીર્થધામ તુલસીશ્યામ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શ્યામ ભક્તોથી ઉભરાઈ ગયું હતું. આજે વહેલી સવારથી…

Guru Purnima Celebrated With Enthusiasm Across Saurashtra

“ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગું પાય? બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય” પાટડી ઉદાસી આશ્રમ ખાતે ભાવિકોનો ભક્તિમય જમાવડો: ભારે રૂડપ ગુરૂ પ્રત્યેની શ્રદ્ધા અને…

Today Is Guru Purnima: The 'Guru' Who Leads From The Darkness Of Ignorance To The Light Of Knowledge

હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે “ગુરુપૂર્ણિમા” પર્વ ઉજવાય છે. પરંતુ આ પર્વની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી? શા માટે ગુરુપૂર્ણિમા આજના દિવસે જ…

Abdasa: Grand Start Of Hindu Sanatani Chaturmas Festival At Nitya Shivniranjan Dev Cave In Guneri

સંતો અને ભાવિકો ઉમટ્યા અબડાસા: હિંદુ ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ છે, આ સમયગાળા દરમિયાન ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈ આધ્યાત્મિક ઉન્નતિ સાધે છે. ખાસ કરીને સંતો-મહંતો…

Two-Day Guru Purnima Festival Begins Tomorrow At Bhavnath, The Pinnacle Of Saintly Tradition

ગોરખનાથ, ભારતી આશ્રમ દાતાર ખાતે શીશ ઝુકાવવા સેવકો ઉમટી પડશે ભવનાથ એટલે સંતોની ભૂમિ ગણાય છે અને ધર્મ નગરી જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં સંતોના બેસણા…

Tomorrow, The Guru Purnima Festival Will Be Celebrated With Devotion At Apa Giga.

પૂજ્ય જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુજન શ્રી આપાગીગાના ઓટલો, મોલડી ગામના વળાંક પાસે, ચોટીલા-રાજકોટ હાઇવે ખાતે કાલે ગુરૂવારના રોજ દર વર્ષની માફક આ વર્ષે…

Notification Of Additional District Magistrate Regarding Muharram/Taziya Festival In Bhavnagar

ભાવનગર: આગામી 5 અને 6 જુલાઈ, 2025 ના રોજ ભાવનગરમાં મહોરમ/તાઝિયાનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન ભાવનગર શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ભાવનગરના…

Even If The Festival Doesn'T Run, The System Is Ready To Ensure That People Get Enough Entertainment.

લોકમેળાની મડાગાંઠ ઉકેલવા તંત્રની મથામણ જન્માષ્ટમી લોકમેળો ટનાટન જ યોજાશે, પ્લાન-બી રેડી, લોકોની સલામતીને સૌથી પહેલા પ્રાધાન્ય: કલેક્ટર ડો.ઓમ પ્રકાશ રાઇડ્સના ફોર્મ નહીં આવે તો તેના…

&Quot;Apa Gigana Otale&Quot; Guru Purnima Festival Will Be Celebrated In A Grand Manner

આરતી, મહાપ્રસાદ, સંતો માટે ભંડારો જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: ગુરૂપૂર્ણિમાનો લાભ લેવા માટે નરેન્દ્રબાપુ ગુરૂનું જાહેર નિમંત્રણ સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક દસકાથી પણ વધારે સમગ્ર સમાજના…