Browsing: festival
1. નર્મદા માતા મંદિર આ મંદિર ગુજરાતના ભરૂચ શહેરમાં દાંડિયા બજારમાં આવેલું છે. આ મંદિર નર્મદા દેવીનું છે અને લગભગ 150 વર્ષ જૂનું છે. દેવી નર્મદા…
નવરાત્રીના પ્રથમ દિવસે હિંદુઓ ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન…
નવરાત્રી એ દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવતો હિન્દુ તહેવાર છે. નવરાત્રિ શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવ રાત થાય છે અને આ બંને મહિનામાં નવ દિવસનો તહેવાર…
પિતૃ પક્ષ આજથી શરૂ થયો છે, જે 14 ઓક્ટોબર સર્વ પિતૃ અમાસ સુધી ચાલશે. કુંડળીના પિતૃદોષને દૂર કરવા માટે પિતૃપક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ…
લંકાના યુદ્ધ દરમિયાન, બ્રહ્માજીએ શ્રી રામને રાવણને મારવા માટે દેવી ચંડીની પૂજા કરીને પ્રસન્ન કરવા કહ્યું અને તેના સૂચના મુજબ, ચંડીની પૂજા અને હવન માટે એકસો…
નવરાત્રી પર્વ એ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંતની શરૂઆત અને પાનખરની શરૂઆતને આબોહવા અને સૂર્યના પ્રભાવનો મહત્વપૂર્ણ સંગમ માનવામાં આવે છે. આ બે સમય દેવી દુર્ગાની…
અનંત ચતુર્દશીની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત…
જામનગર સમાચાર ‘છોટીકાશી’ જામનગરમાં બેડી ગેઈટ પાસે દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવનાં ઉપક્રમે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે વિશ્વની સૌથી મોટી બોલપેન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ…
ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતા વ્રતને સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ…
તાલાલા સમાચાર તાલાલાની સોમનાથ સોસાયટી શ્યામવિલામાં ગણપતિની સ્થાપના કરાઈ છે . શ્યામવિલાના લોકોએ તથા પત્રકાર એ પૂજન કરી ગણપતિની કરી સ્થાપના કરી હતી . પત્રકાર…