Browsing: festival

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા “હકુભા” પરિવાર દ્વારા આયોજિત ધર્મોત્સવમાં 1 થી 7 મે સુધી લોકડાયરા, દાંડીયારાસ, શ્રીનાથજી ભક્તિસંગીત, સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે રમેશભાઈ ઓઝા દ્વારા…

શબ-એ-કદર તારીખ; એવું માનવામાં આવે છે કે પવિત્ર કુરાનની પ્રથમ આયતો શબ-એ-કદરના રોજ પ્રોફેટ મુહમ્મદ પર અવતરિત થઈ હતી. શબ-એ-કદર એ રમઝાનના ઇસ્લામિક કેલેન્ડર મહિનામાં પવિત્ર…

ભગવાન શંકર એકમાત્ર તેવા દેવ છે જેમની મૂર્તિ કરતા વધારે પૂજા લિંગ સ્વરુપે થાય છે. શિવપૂરાણમાં પણ તેમની મૂર્તિ કરતા લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે.…

મકર સંક્રાંતિ પર્વે એનિમલ હેલ્પલાઈન દ્વારા અબતક,રાજકોટ રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના…

મારો ચગે કે પતંગ કેવો સરકરર…. ભારતીય સંસ્કૃતિમાં પર્વનું ખુબ મહતવ છે…! જો આ સંસ્કૃતિમાંથી પર્વને કાઢી લેવામાં આવે તો જીવ વિનાનું શરીર બની જાય જેની…

ઉમંગના ઉત્સવ ઉત્તરાયણને જાગૃતિ સાથે ઉજવવા સુરતી લાલાઓ સજજ અબતક-સુરત એક તરફ કોરોનાનું વધતું જતું સંક્રમણ અને બીજી તરફ રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વના ઉત્સાહ વચ્ચે હાલ…

વિજ્ઞાન,આધ્યાત્મ અને સંસ્કૃતિની પરંપરાનો ત્રિવેણી સંગમ દાન-પૂજય અને વિવિધ રાશીઓમાં મકરસંક્રાતિનું ફળ, કથન દર્શાવતો અને વિવિધ રાજયોમાં જુદા-જુદા નામે, જુદી-જુદી રીતે ઉજવાતો તહેવાર ઉત્તરાયણ ધાબા પર…

અબતક-રાજકોટ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી કરવા થનગનતા યુવાધનની ઢીલ રાજ્ય સરકારે ખેંચી લીધી છે. આજથી રાજ્યભરમાં મક્રર સંક્રાંતિનું જાહેરનામું અમલમાં આવી ગયું છે જે 17મી…

ઉતરાયણ (મકરસંક્રાતિ) પર્વને ગણ્યા ગાઠયા દિવસો બાકી છે. ત્યારે ગગન મંડળમાં કયાંક-કયાંક પતંગ ઉડતી દેખાવા લાગી છે. પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વને દાન-પુજનનું પવિત્ર પર્વ માનવામાં…

અબતક-રાજકોટ એ કાપ્યો છે… પતંગ અને દોરાની મોસમ એટલે ‘ખીહર’ મકરસંક્રાંતિ પર્વને એક માસથી વધુની વાર છે. તે પૂર્વે જુદી જુદી પ્રકારના દોરા બનાવવાનું કામ તેજ…