Browsing: firecrackers

જામનગર સમાચાર જામનગર શહેરમાં દેવ દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગજનીની ચાર ઘટના બની હતી. તમામ સ્થળોએ ફાયર ની ટીમે પહોંચી જઈ સમયસર આગને કાબુમાં લઈ લીધી…

અમદાવાદમાં અંબિકા ક્રેકર્સમાં આઇટી તપાસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિવાળી બાદ  આયકર વિભાગ એક્શનમાં આવ્યું છે.  અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટી દરોડા…

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આ તહેવાર પૂર્વે જ મોરબીમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ રક્ત રણજીત બન્યું…

હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનું અષ્ટપર્વ ‘દિપાવલી’ એ માનવ જીવનની અનેક ભાવનાઓ પ્રગટ કરતું મહાપર્વ છે. પરંતુ દિપાવલીના આ મહાપર્વમાંથી જો ફટાકડાની બાદબાકી કરવામાં આવે તો આ…

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની અને અર્હમ યુવા સેવા ગુ્રપની પ્રેરણાથી 400 જેટલા બાળકોએ ફટાકડા ન ફોડવાના સાધુ સંતો પાસે પચ્ચાખાણ લીધા સ્થાનક્વાસી જૈન યોજના પ્રતિક્રમણ મંડળનાં   રમેશભાઈ…

પોલીસે ફરીયાદી બની સાત શખ્સો સામે ગુનો નોેંધાયો હળવદ શહેરના સરા નાકે ગઈકાલે રાત્રીના સમયે ફટાકડાના સ્ટોલ મામલે બે બળિયા જૂથ વચ્ચે થયેલી માથાકૂટમા સરાજાહેર ફાયરિંગ…

દીપાવલી ઉત્સવનું પ્રતીક છે પ્રકાશ અને ફટાકડા. જો કે છેલ્લાં ચારથી પાંચ વર્ષથી ફટાકડા ફોડવા કે કેમ..? ક્યારે, કેટલો સમય ફોડવા..? કેવા ફટાકડા વેચવા અને ફોડવા..?…

325 ફટાકડાના સ્ટોલને એનઓસી અપાયા: આજથી ચાર દિવસ ચેકિંગ ઝુંબેશ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે શહેરમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું…

વિદેશી અને ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લોકો સુરક્ષીત રીતે  દિવાળીના પર્વની  ઉજવણી કરે; પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ફટાકડા ફોડવામાં આવતા હોય…

સંક્રમણ ચોકક્સ ઘટ્યું પરંતુ કોરોના હજુ ગયો નથી: સલામતી ખાતર આતશબાજી નહીં યોજવાનો નિર્ણય લેવાયો: મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની સત્તાવાર જાહેરાત…