Browsing: Fishers

મનીલા અને બેઈજિંગ વચ્ચેનો વિવાદ કારણભૂત  ફિલિપાઈન્સમાં બ્યુરો ઓફ ફિશરીઝ એન્ડ એક્વેટિક રિસોર્સિસે ચાઈનીઝ માછીમારીના કાફલાઓ સામે આરોપો દાખલ કર્યા છે, મનીલા અને બેઈજિંગ વચ્ચેના પ્રાદેશિક…

જાહેરજીવનમાં રહીને વિશ્ર્વમાં સૌથી વધુ રાજકીય-સામાજીક-રાષ્ટ્રીય જનજાગૃતિ માટે યાત્રા-પરિક્રમાના સંયોજક-પ્રેરક કે નેતૃત્વ કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી છે પરસોત્તમ રૂપાલા અને શ્રીમતી સવિતાબેન રૂપાલા માટે…

ભારતને આર્થિક મહા સત્તા બનાવવા માટે શરૂ થયેલા અસરકારક પ્રયત્નો માં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે પણ સરકારે કમર કસી છે 1600 કિલોમીટર લાંબા સાગરકાંઠાની કુદરતી સંપત્તિ…

ભારતીય જળ સીમા અજાણતા ઓળંગી પાકિસ્તાનના દરિયામાં માછીમારી કરવા પહોચતા ભારતીય માછીમારોને બે વર્ષ બાદ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવાની કરાયેલી જાહેરાતથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોના માછીમારોના…

રાજયકક્ષાના વિદેશમંત્રીએ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ર્નનો આપ્યો જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42…

ગીર સોમનાથના 129, દ્વારકાના 31, જૂનાગઢના 2, પોરબંદરના 4 અને નવસારી લના 5 માછીમારોની વતન વાપસી 200 ભારતીય માછીમારોની બીજી બેચ સોમવારે વહેલી સવારે પાકિસ્તાનમાંથી મુક્ત…

200 પૈકી 100થી વધુ માછીમારો ઉના-ગીર ગઢડા તાલુકાના: ધારાસભ્ય કે.સી.રાઠોડના પ્રયાસોને સફળતા પાકિસ્તાનની જેલમાં સબડતા ગુજરાતના 183 જેટલી માછીમારોને જેલમુક્ત કરાયા હતા. દરમિયાન આજે પાકિસ્તાન દ્વારા…

માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં એન્જીનની નિષ્ફળતાને કારણે બની હતી ઘટના ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે ફસાયેલી બોટનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. રોશના નામની ફિશિંગ…

ભારત અને પાકિસ્તાનના ચાર જજની બનેલી સંયુકત ન્યાય સમિતિ પુન: શરૂ કરવા અને પરિવારના સભ્ય સાથે મુકત પણે વાત કરવાની માંગ પાકિસ્તાનની જેલમાં 654 ભારતીય માછીમાર…

ભારતીય માછીમારોનો કબ્જો લેવા 8 ફીશરીઝ અધિકારીઓ વાઘા સરહદે જશે પાકિસ્તાનની જેલમાં કેદ 653માંથી 199 ભારતીય માછીમારોને કેદ મુક્ત કરી રહ્યું છે. તેનો કબ્જો લેવા 8…