Browsing: Forgiveness

એકલા રહેવાનું કોને ગમે છે, પરંતુ ક્યારેક જીવન આપણને એવા મુકામ પર લઈ જાય છે જ્યાં કોઈની નજર નથી હોતી. જો તમે પણ એકલતાથી પરેશાન છો…

સર્જનહારના સર્વશ્રેષ્ઠ સર્જન માનવી માટે ક્ષમા ભાવ અને ભૂલી જવાના ગુણ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થાય છે ધર્મશાસ્ત્ર અને ધર્માત્માઓ એ પણ માનવીને દયાભાવ અને ક્ષમા ભાવની…

દિનપ્રતિદિન મનુષ્યનું જીવન યંત્રવત બની રહ્યું છે. એ થોડી થોડી વાતમાં હતાશ-નિરાશ-મૂડલેસ થઈ જાય છે. દુ:ખના વમળોમાં ધકેલાઈ જાય છે. એ પળભર પણ ધીરજ ધરી શકતો…

45 આગમ સાથે ચેત્ય પરિપાટી અને તપસ્વીની શોભાયાત્રા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ જૈન તપગચ્છિત સંઘના ઉપક્રમે તપશ્ર્ચર્યા નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

ચાલ્યા જે જીવનમાં ઈસુ ખ્રિસ્તના માર્ગે પર, કરાવી જેને ઓળખ નિસ્વાર્થ સેવાની, પરમ-ધર્મ હતો જેનો માત્ર સેવા, સાદગીથી જે જીવ્યા પોતાનું જીવન, જીત્યો જેમને ખિતાબ નોબલ…

જૈન ધર્મનો મુખ્ય ગુણ ક્ષમા છે. તે દરેક વ્યક્તિના જીવનમાં એક ઔષધિ સમાન છે. પર્યુષણ પર્વ બાદ દરેક જૈન કોઈ ભેદભાવ વગર પોતાના રીતિ રિવાજ અનુસાર…

અંતરથી કરે તે અજવાળા, મનુષ્ય હૃદયના ખોલેતે દરવાજા એવો આ ક્ષમાનો ભાવ ક્યારેક ના ઇચ્છાતા અપાય જાય, ક્યારેક ના માંગતા મંગાય જાય, એવો આ ક્ષમાનો ભાવ…