Browsing: Gandhi ji

સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના ગાંધીવાદી મૂલ્યો ઘટી રહ્યા છે. પ્રદર્શન, સત્તા અને પૈસા માટે ઉંદરોની દોડ છે.  ખોટા મૂલ્યોમાં વધારો શહેરી ભારત તેમજ ગ્રામીણ ભારતના…

અબતક, રાજકોટ સ્વચ્છતામાં જ પ્રભુતા… ભારતની ધર્મ-સંસ્કૃતિ સંહિતામાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું છે. સ્વચ્છ ભારત…

ગાંધીજીનો પુન:જન્મ ક્યારે? બીજી ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા માનવ જીવનને પારસમણી જેવું બનાવી દે છે. આજે ભારત જ નહીં સમગ્ર…

ભારત વર્ષના વિચાર યુગમાં સત્ય-અહિંસા અને સામાજિક એકયતાના ‘મશીહા’ મોહનદાસ કરમચંદ ગાંધી એક વ્યક્તિત્વ નહીં પરંતુ વિચારધારાના ઉપાસક અને સામાજિક સંકલન અને માનવ-માનવ વચ્ચે એકરૂપતાના અનોખા…

બાપુનું જીવન  પારદર્શક અને પથદર્શક હતું, જાત મહેનત અને સત્ય કે અહિંસાના તેના વિચારોને આજની પેઢી અમલમાં મૂકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે છે, માનવ…