Browsing: GandhiJayanti

બાલાસિનોર સમાચાર બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં દીકરીના જન્મ સમયે ગ્રામ પંચાયત તરફથી પરિવારને સહાય આપવા સાથેના ઠરાવ…

વિશ્વના મેરૂ સમા મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મ દિવસ છે. યુનો દ્વારા આજરોજ ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીજી…

સ્વચ્છતા સેઝના નામે 135 કરોડ જનતાના ખિસ્સામાંથી લુટી લેતી ભાજપ સરકાર સત્યના પુજારી ગાંધીજીના જન્મદિવસએ સાચું બોલે કે સ્વચ્છતાના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા કયા ગયા? ‘સ્વચ્છ…

રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના અગ્રણી એવા પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પૂર્વ આવતીકાલે ગુજરાત સહિત દેશમાં સ્વચ્છતા માટે એક કલાકનું શ્રમદાન કાર્યક્રમ યોજાશે. જેમાં સફાઇ અભિયાન હાથ ધરી…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  ગાંધી જયંતિ નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન…

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ આંદોલન બીજા કોઈ નહીં પરંતુ રાજ્ય…

ગુજરાતના મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તાર સિવાય રાજયના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ગાંધી જયંતિ અથાંત બીજી ઓકટોબરથી અચોકકસ મુદત સુધી પાણી વિતરણ બંધ કરી દેવાની ચીમકી ‘જેમ’…

બાર એસો.ના હોદેદારો અને સિનિયર વકીલોએ ચીફ જસ્ટીસને રૂબરૂ મળી ઉદઘાટન માટે કરી રજૂઆત 55 હજાર ચો.મી. જગ્યામાં  117 કરોડના ખર્ચે  5+1 માળની  આધુનિક કોર્ટ બિલ્ડીંગમાં …

ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી  પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી…

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા: આજરોજ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. સ્થાનિક તંત્ર અથવા રાજકીય, સામાજિક આગેવાનો…