Browsing: gandhiji

ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી  પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી…

હિતેશ રાવલ, સાબરકાંઠા: 2 ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંન્મજયંતિ. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે.…

વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ર ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની…

દેદી હમે આઝાદી, બીના ખડગ બીના ઢાલ.. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ… રાષ્ટ્રપિતા મહાત્માગાંધી માત્ર ભારતનાજ નહીં સમગ્રવિશ્વ સમાજ માટે સત્ય,સદાચાર, સાદગી સમાનતા અને…

મોઢવણિક જ્ઞાતિના ગૌરવસમા એકલવીર અને ભારતના રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર મોહનદાસ કરમચંદ ગાંધીજીની રજી ઓકટોબરે જન્મજયંતિ હોય ત્યારે અશ્ર્વિનભાઇ પટેલે ‘ગાંધીજીના સુવર્ણ અવસરો’ રજુ કરી ગાંધી વિચારધારા…

ગાંધીજીનો રાજકોટ સાથે અભુતપૂર્વ નાતો, બચપનના દિવસો અહીં વીતાવેલા ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કિશોરસિંહજી શાળામાં આજે પણ ગાંધીબાપુના સંસ્મરણો સચવાયેલા છે બેરીસ્ટર દલપતરામ શુકલા…

સમગ્ર વિશ્વને અહિંસાબળમાં રહેલી અમોધશક્તિના દર્શન કરાવનાર યુગપુરૂષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કેટલીક વિશ્વવધ વિચક્ષણ ને વિરલ વિભૂતિઓના પગલા આ ધરતી પર એવા પડે છે કે તેને…

અંગ્રેજોએ રાજકોટમાં કોઠી સ્થાપી: ગાંધીજીએ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો આઝાદી ચળવળ સાથે સંલગ્ન ઐતિહાસિક સ્થળો અને ઘટનાઓનો ચિતાર સૌરાષ્ટ્રમાં એ સમય અંધાધૂંધીનો હતો, સૌરાષ્ટ્રમાં જ…

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કલ્પના હતી કે, પંચાયતો મિની સચિવાલય બને. તે કલ્પનાને સાકાર કરવા ગુજરાતે હાલ અત્યાધુનિક અને સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કાર્યો કર્યા છે,…

બાળકોમાં રહેલી અભિવ્યકિતને ખીલવવા પ્લેટફોર્મ પૂરૂ પાડવા આયોજન આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગાંધીજીના જીવન પરની વિવિધ દૂર્લભ ટપાલ ટિકિટો બે દિવસ નિહાળી શકાશે શહેરનાં આંગણે અલભ્ય ગાંધી ટિકિટ…