Browsing: Ganesh Chaturthi 2019

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી…

ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની…

બેન્ડવાજા, ડી.જે.ના તાલે આજે સૌરાષ્ટ્રભરમાં વિવિધ પંડાલોના ગણપતિને વિદાય: કયાંક રાસ ગરબા તો કયાંક મહાપ્રસાદના આયોજન સાથે મહોત્સવની પુર્ણાહુતિ આજે ગણેશજીની વિદાયનો દિવસ છે. જે આસ્થા…

હિન્દુ સંસ્કૃતિમાં, દરેક શુભ -ધાર્મિક કાર્ય અને નવા સાહસની શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ જ્ઞાન , ધ્યાન, સંપત્તિ, શૈક્ષણિક સફળતા, બુદ્ધિ, તીક્ષ્ણ…

જ્યારે વાત થાય વિઘ્નહર્તા , દુંદળા  દેવની તો આવે યાદ ભગવાન શ્રી  ગણેશજીની. ગણેશજીના આ 1૦૮ નામ લેવાથી થાય છે તમામ દુખ દૂર.  શ્રી ગણેશના…

શેરી અને ચોક  ગુંજશે હવે, એક જ નાદ ગણપતિ બાપા મોરિયા ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે જ્યારે આવશે ગણપતિજી ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં ક્યાંક થશે…

ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો… બેન્ડવાજા, આતશબાજી અને વિવિધ કાર્યક્રમો સાથે દુંદાળા દેવનું આગમન આજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. દુંદાળા દેવનું ઠેર ઠેર…

ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર એ વિઘ્નહર્તા,મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિનાદાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે…

મનોરંજન, નૃત્ય, શ્લોક, ઉજવણી અને મીઠાઈઓ આપણા ઘરે ભગવાન ગણેશજીના આગમનને ચિહ્નિત કરે છે. આખો દેશ ગણેશોત્સવનો ઉત્સવ પ્રસંગ આત્યંતિક ઉત્સાહથી ઉજવાય છે. દર વર્ષે આપણે…