Browsing: ganesh visarjan

Screenshot 6 11

અબતક-પોરબંદર પોરબંદર ખાતે ગણેશ  વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળો નિયત કરાયા હતા. જેમાંથી અસ્માવતી ઘાટ પાસે બનાવાયેલ કુંડ ખાતે પરમ દિવસે  મોડી સાંજ સુધીમાં મોટી…

Ganesh Visarjan

બધા જ દેવી-દેવતામાં ભગવાન ગણેશનું સ્થાપન કોઇ પણ તહેવારો કે શુભ પ્રસંગે પ્રથમ કરવામાં આવે છે. આપણી આ બાબતની એવી માન્યતા છે કે તેના સ્થાપન માત્રથી…

Screenshot 16 3

અબતક, રાજકોટ સરકારે ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી તો આપી દીધી પણ આ વેળાએ તમામ તકેદારી રહે તે માટે અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ…

Img 20200901 175237

‘અબતક’ ટીમ દ્વારા અફવાનો પર્દાફાશ પડધરી પંથકમાં ગણેશ વિસર્જન થાય એવી બધી જગ્યાએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જોકે દર વર્ષ કરતા આ વર્ષે…

Img 20200901 194711

એકનો બચાવ અને એકની શોધખોળ આજરોજ અનંત ચતુર્થી ના દિવસે ગણેશ વિસર્જન હોય દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન રાજુલાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવે છે…

Lord Ganesha

આવતીકાલે તારીખ ૧-૯-૨૦૨૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે. આ દિવસે ચૌદશ સવારના ૯.૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ…

તંત્રી લેખ

માનવજાતને નવા નવાં સર્જનનો અને કઠોર શ્રમ ઉધમ તથા પ્રમાણિક પૂરૂષાર્થ દ્વારા રિધ્ધિ-સિધ્ધ પામવાનો રાહ બતાવતું શ્રી ગણેશનું આવાગમન: સર્વત્ર સર્વદા ‘શુભ’ના અબીલ-ગુલાલની મંગલકારી વર્ષાનો ઉત્સવ:…

Img 20200823 Wa0019

આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે  અને સરકારના નિયમો મુજબ  સાર્વજનિક ગણેશ મહોત્સવ બંધ કરી અને ભકતોએ પોતાના ઘરે જ ગણેશ જી ની વિધીવત સ્થાપના કરી છે …

Vlcsnap 2019 09 13 08H40M12S315

‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં…

Untitled 1 12

ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને…