Browsing: ganeshji

આ વર્ષે દિવાળી  સમગ્ર દેશમાં 12 નવેમ્બર એટલે કે રવિવારે ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર એટલે રોશનીનો તહેવાર, ખુશીઓનો તહેવાર. દિવાળીની દરેક લોકો આતુરતાથી રાહ જોતા હોય…

શહેરના રૈયારોડ પર સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના પંડાલમાંથી રોકડ ભરેલી દાનપેટીની ચોરી કરનાર પ્રદીપ દેસાણીને એલસીબીની ટીમે હનુમાન મઢી પાસેથી દબોચી લઈ રોકડ સહિત…

જામનગર સમાચાર છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં નવ દિવસના ગણપતિના દિવ્ય મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી બાદ આજે દસમા દિવસે અનંત ચતુર્દશીએ વિગ્નહર્તા…

, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ, ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે, જેનું નદી અથવા તળાવ વગેરેમાં વિસર્જન કરવામાં આવે છે. 10 દિવસ…

અનંત ચતુર્દશીની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત…

રાપર સમાચાર રાપરના ગાગોદર ખાતે ગણપતિ મોહત્સવમાં કન્યા કેણવણીને પ્રોત્સાહન મળે અને વધારેમાં વધારે દીકરીઓ ભણવા માટે આગળ આવે એવો વિચાર ગાગોદરના યુવા કાર્યકર અશ્વિન…

જામનગર સમાચાર ‘છોટીકાશી’ જામનગરમાં બેડી ગેઈટ પાસે દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવનાં ઉપક્રમે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે વિશ્વની સૌથી મોટી બોલપેન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ…

અબડાસા સમાચાર અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું એવું તેરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામદેવપીર યુવક…

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. …

            ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ…