Browsing: ghelaSomnath

રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો,  રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા…

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રની પાંચાલધરા પર રાજકોટના વિછીયા પંથક પર આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાગણમાં શ્રાવણ માસ દરમિયાન લોકમેળા  ઉદઘાટન કરાયું  આ ઉદ્ઘાટન…

 પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને  ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા…

મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ મેળો ખુલ્લો મુકશે: 27મીએ ધર્મસભા યોજાશે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે હાજરી ઘેલા સોમનાથમાં આખો શ્રાવણ માસ…

ઘેલા સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાય વિંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં, પવિત્ર વતાવરણમાં આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ…

ધ્વજા ચડાવવાથી માંડીને ઉતારાનું બુકીંગ બધું જ એક ક્લિકથી થઈ શકશે : પ્રાંત અધિકારી રાજેશ આલની સૂઝબૂઝથી મંદિરની કામગીરીના ડિજિટલાઇઝેશનથી લાખો ભાવિકોને રહેશે સરળતા રાજકોટ જિલ્લાના…

Img 20230218 Wa0051

સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ સહિતના શિવમંદિરોમાં સવારથી શિવભક્તોનો જમાવડો: શિવની ભક્તિમાં લીન થતો જીવ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહા શિવરાત્રીના મહાપર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં…

Ghela Somnath 1

મેળો, પાલખીયાત્રા, શ્રૃંગાર દર્શન, મહાપુજા, મહાઆરતી  સહિતના ધાર્મિક કાર્યક્રમો અને લોક ડાયરો યોજાશે રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં સોમ પીપળીયા ખાતે મહાસતી મીનળદેવી દ્વારા 15મી સદીમાં સ્થાપિત…

Ghela Somnath

ધ્વજા ચડાવવા માટે સ્તંભ, ઘાટ, મીનળદેવી મંદિર પાસે બગીચો સહિતના કામો થશે રાજકોટ જિલ્લાના આસ્થાના પ્રતીક એવા ઘેલા સોમનાથ મંદિરે રૂ. 10 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ…

Pravasan Meeting 1

અનડગઢના મહાકાળી મંદિર  થાણાગાલોલના બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવા બહાલી રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર  અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને  ે યોજાઈ હતી. જેમાં જસદણમાં…