Browsing: GIR SOMNATH

પાક્કું મકાન બનતા અગવડતાં દૂર થઈ, હવે આશરાની ચિંતા ટળી:- આવાસ યોજનાના લાભાર્થી ભગાભાઈ ગીર સોમનાથના તાંતીવેલાના લાભાર્થીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ બદલ સરકારનો માન્યો આભાર…

ગીર-સોમનાથ સમાચાર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ દેશભરના તમામ…

ગીર-સોમનાથ સમાચાર દેશના વિવિધ જિલ્લાઓમાં રહેલાં આદિ જાતિના લોકોને સરકારી યોજનાઓના તમામ લાભો સેચ્યુએશન પોઈન્ટ સુધી આપી શકાય તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ કાર્યરત છે.…

 પ્રભાસ પાટણ સોમનાથ અયોધ્યામાં નવનિર્મીત રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે બનેલી રજત અને સુવર્ણની ચરણ પાદુકા હાલ ગુજરાત દર્શન માટે આવી પહોંચી છે. ત્યારે સોમનાથ…

ગીર સોમનાથ સમાચાર દિવસે દિવસે ટેક્નોલોજીનો વ્યાપ વધતો જાય છે. જેની સાથે તેના દુરુપયોગ પણ વધતા જાય છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં સામાન્ય લોકો સાથે ફ્રોડ…

ગીર સોમનાથ સમાચાર ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ જીલ્લા અંતર્ગત કાયઁક્રમ યોજાયો. જેમા સાસંદ સહીત જીલ્લાભરના અગ્રણીઓ, ઉધોગપતિઓ,જીલ્લા પંચાયત પ્રમુખ સહીતની ઉપસ્થિતી…

Screenshot 24

જુનાગઢ શહેરમાં છેલ્લા ૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ : બપોરના ૨ થી ૪ દરમિયાન બે કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગિરનાર પર્વત, દાતાર પર્વત અને…

આ વર્ષે 201 હેક્ટરમાં અંદાજીત 194000 વૃક્ષોનું વાવેતર કરશે ગીર સોમનાથ વનવિભાગ દ્વારા  વર્ષ 2021-2022માં 262 હેક્ટરમાં 256000થી વધુ અને વર્ષ 2022 -23માં 202 હેકટરમાં 197000થી…

‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ ’શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ શીખવાડાય છે પર્યાવરણની જાળવણીના પાઠ ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા…

પ્રેમી સાથે જોઇ જતાં મરણ તોલ માર મારી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત એલ.સી.બી.એ કુનેહ પૂર્વક ગણતરીના કલાકો ભેદ ઉકેલ્યો ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામે…