Browsing: GIR SOMNATH

ઉનામાં  શિશુભારતી શૈક્ષણિક  ના રંગમંચ પર ત્રિવિધ કાર્યક્રમ ” સંગીત સંધ્યા “, “વિચાર  ગોષ્ઠી ” તથા “ભૂતપૂર્વ  વિદ્યાર્થીઓનું સ્નેહ  મિલન ” નું આયોજન કરવામા આવ્યું જેમા…

ગીર સોમના જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ગીર સોમના જિલ્લામાં બનતા દરેક પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ…

આમોદ્રા, ડમાસા, ચીખલી, ખત્રીવાડા અને માણેકપુરમાં કામગીરીના પ્રથમ દિવસે જ ૨૬૦૧ શ્રમીકો જોડાયા સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં પાંચ ગામોમાં તા. ૧૭ મે થી…

માગરોળ વિજ કંપનીમા ચાલતી પોલંપોલ અને લાલિયાવાડી ની હમીર ધામાની ફરીયાદોના અહેવાલો અખબારોમા પ્રસીધ્ધ ન થાય તે માટે સંડોવણી ધરાવતા ઈજનેર સહિતના અને તેના પાગીયાઓએ ભારે…

સોમનાથ મંદિર ખાતે સભામંડપમાં આવેલ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત થયો.સ્પેનમાં વસતા ભારતિય  મુળના પરિવારે ડિસેમ્બર-૨૦૧૭માં ગોખ સુવર્ણમંડિત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. ડિસેમ્બર-૨૦૧૭ માં દાતાપરિવાર…

ગીરસોમનાથ ના વેરાવળ નજીક આવેલ ઈણાજ ગામે બની અનોખી ઘટના..વાડી વીસ્તાર માં ઘુસી આવેલ દોઢ વર્ષના દીપડા ને સ્થાનીકો એ નેટ માં કોર્ડન કરી લોકેટ કર્યો.વન…

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના શીંગસર ગામે રૂા.૫.૯૯ લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે. મનરેગા યોજના હેઠળ શીંગસર અને તેની આજુ-બાજુ…

ઉનામાં કોમી એકતાના પ્રતીક સોરઠના શહેનશાહ વાલીએ સૌરાષ્ટ્ર ગુજરાત પીર હઝરત શાહ બાબા ર.અ. નું ૫૭૫ મો ઉર્ષ શાનો શોકતથી ઉજવાયું. ઉનામાં આવેલ સૂફી સમસુદ્દીન વલી…

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા થી આવેલ 4 કિલોમીટર વરસિંગપુર ગામે વર્ષો પુરાણી પગથિયાં વાળી વાવ આવેલી છે.આ વાવ માં 120 પગથિયાં અને 5 માળ…

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના નવનિર્મિત શ્રી રામ મંદિરે શ્રી ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના માન. મંત્રી કૌશિકભાઈ પટેલએ  શ્રી સોમનાથ મહાદેવ અને…