Browsing: god

આજે મૌની અમાસ એટલે કે 9 ફેબ્રુઆરી છે. હિંદુ કેલેન્ડર મુજબ, મૌની અમાસ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. મૌની અમાસને માઘી અમાવસ્યા…

શ્રીમદ્દ ભાગવદ ગીતાનો વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે કરાવાશે: વિધાનસભામાં ઠરાવ સર્વાનુમતે પસાર રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ…

હાઇલાઇટ્સ * ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કાળા તલથી કેવી રીતે પૂજા કરવી. * જાણો કાળા તલના ઉપયોગનું મહત્વ. * ષટતિલા એકાદશી પર કાળા તલનો ઉપયોગ…

નેશનલ ન્યુઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામા ભાગ લીધા બાદ મંદિરમાં ભગવાનના દર્શન માટે ઉપસ્થિત મહેમાનો, સાધૂ સંતો તથા દેશવાસીઓને સંબોધન કર્યું…

એવું નથી કે તમે ભગવાન રામને લાડુ કે પેંડા ન ચઢાવી શકો. પરંતુ આજે એક એવો ભોગ બનાવો જે ભગવાન રામને ખૂબ પ્રિય છે. ભગવાન રામનું…

ધાર્મિક ન્યુઝ આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે જેથી સાધકને પૂજાનું પૂર્ણ ફળ ન મળી શકે. પરંતુ ઘણા લોકો ભગવાનની આરતી કરતી વખતે જાણ્યે-અજાણ્યે કેટલીક…

ધાર્મિક સમાચાર માગસર મહિનાનું હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ છે.  પંચાંગ અનુસાર, દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે પૂર્ણિમા આવે છે. આ વર્ષે માર્ગશીર્ષ…

ધાર્મિક ન્યુઝ મોક્ષદા એકાદશીના ઉપવાસથી પાપોનો નાશ થાય છે અને માત્ર ઉપવાસ કરનારને જ નહીં પરંતુ તેમના પૂર્વજોને પણ મોક્ષ મળે છે. આ એકાદશીનું મહત્વ એટલા…

ધાર્મિક ન્યુઝ 21 દિવસ અન્નપૂર્ણાના વ્રતના માગસર શુદ છઠ્ઠ તા.18ને સોમવારેથી એટલે કે આજથી માં અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે . માગસર સુદ છઠ્ઠના દિવસથી…

ધાર્મિક સમાચાર હિન્દુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખીને શનિદેવની…