Browsing: Godharakand

ગોધરા કાંડ બાદના 2002ના રમખાણોના ફરિયાદીઓ/સાક્ષીઓ માટે સુપ્રીમ કોર્ટ દબારા નિયુક્ત એસઆઈટી દ્વારા સાક્ષી સુરક્ષા સેલની રચના કર્યાના પંદર વર્ષ પછી ગુજરાત સરકારે સાક્ષીઓ, તેમના વકીલો…

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો રદ્દ કરાયો : જામીનના સમયગાળા દરમિયાન તિસ્તા સેતલવાડનો પાસપોર્ટ જમા રાખવા આદેશ સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના કેસોમાં કથિત રીતે બનાવટી પુરાવાઓ મામલે…

કોમી રમખાણ અંગેના 21 વર્ષ પહેલા નોંધાયેલા કેસની 13 વર્ષ ટ્રાયલ ચાલી: 86 આરોપીઓ પૈકી 17 ના સુનાવણી દરમિયાન મોત: એકને ડિસ્ચાર્જ કરાયો: માયાબેન અને બાબુ…

અમદાવાદના નરોડામાં ફાટી નીકળેલી કોમી હિંસામાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, સ્પેશિયલ કોર્ટ આજે જાહેર કરશે ચુકાદો આરોપીમાં ભાજપના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના…

ગોધરા કાંડના ૧૧ દોષિતોની ફાંસીની સજાને પલટાવી નાખવાના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના ૧૧ દોષિતોને ફાંસીની…

અગાઉ સરકારના વલણ ઉપર આંગળી ચીંધાયા બાદ હવે સરકાર આકરાપાણીએ, આરોપીઓને જામીન ઉપર છોડવા સામે પણ નોંધાવ્યો વિરોધ ગુજરાત સરકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે…

આગજનીની ઘટનામાં દેલોલ ગામના ૧૭ લોકોના મોત નિપજ્યા’તા પંચમહાલ જિલ્લાના હાલોલની અદાલતે ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામે આગજનીની ઘટનામાં ૧૭ લોકોના…

ઝાકિયા-તીસ્તાનો ખેલ ખત્મ? : ગુલબર્ગકાંડ ઉપર પૂર્ણવિરામ? એવા કોઈ પુરાવા મળ્યા નથી, જે ઝાકિયા જાફરીએ કરેલા મોટા ષડયંત્રના આરોપ સાબિત કરી શકે : કોર્ટમાં સીટનું નિવેદન…