Browsing: Graduation Ceremony

સોમવારે યોજાનારા પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૫…

સાગર સંઘાણી વિશ્વની સૌપ્રથમ અને ગુજરાતની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તારીખ ૨૫ એપ્રિલના રોજ ૨૮મો પદવિદાન સમારોહ યોજાશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાતની તમામ યુનિવર્સિટીના…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57 મો પદવીદાન સમારંભ કાલે  11:30 ક્લાકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને , ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ…

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 57મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ…

અબતક, રાજકોટ પદવીદાન સમારોહ સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીના જીવનનાં રૂપાંતરણનો મહત્વનો આયામ છે.  વ્યક્તિ જીવનભર કઇંક ને કઇંક શીખતી રહે છે.  જ્ઞાન અને કૌશલ્યમાં વૃધ્ધિ કરતાં…