હવે બે અઠવાડિયા સુધી મંદિર બંધ રહેશે સુરત શહેરમાં ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાના અનોખા સંગમ સમી ભગવાન જગન્નાથની વાર્ષિક સ્નાનયાત્રા ઇસ્કોન મંદિરમાં ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ.…
grand
ઐતિહાસિક સ્થળોનું અનોખું દર્શન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આજે વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા ૧૦ હજારથી વધુ યોગપ્રેમીઓને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન અપાશે વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે…
ભક્તોની સુરક્ષા સર્વોપરી: જગન્નાથ રથયાત્રા પૂર્વે પોલીસની બુલેટ માર્ચ બુલેટ પેટ્રોલિંગ બાદ ’એકતા મેચ’નુ આયોજન, આગામી દિવસોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રથયાત્રાનું સંપૂર્ણ રિહર્સલ કરાશે…
કોળીયાકના દરિયા કિનારે જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ સફાઈ કરી અંદાજે 3 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરાયો જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં…
પાટનગરના આંગણિયે PM નરેન્દ્ર મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ ગાંધીનગર ખાતે યોજાયેલી આ સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ પણ જોડાયા…
રામ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં : 31 મેના રોજ શિવલિંગ સ્થાપના, જૂનમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામનો ભવ્ય મહેલ પહેલા માળે સંપૂર્ણપણે તૈયાર છે. બધા…
અંજાર: ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ અને તેના દ્વારા રાષ્ટ્રને મળેલ ગૌરવને વધાવવા માટે અંજાર ખાતે ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગા…
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ સિહોર: દેશની શૌર્યવાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલી કાર્યવાહી અને ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતાની ઉજવણીના…
સુરેન્દ્રનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આ*તં*કી હુ*મલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવવા તેમજ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સૌહાર્દનો સંદેશો પાઠવવા…