- Horlics હવે ‘હેલ્ધી ફૂડ ડ્રિંક’ નહીં પણ આ કેટેગરીમાં આવશે
- માતાની ઈચ્છાને માન આપતા આ યુટ્યુબર ભાજપમાં જોડાયો
- Dell અને Alienwareએ વિશ્વનું સૌથી પાવરફુલ ગેમિંગ લેપટોપ કર્યું લોન્ચ…
- Whirlpool Layoffsએ એક ઝાટકે કર્મચારીઓને કર્યા નવરા
- Realme Narzo 70x અને Narzo 70 કરશે ભારતમાં લોન્ચ…
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- આ દેશમાં તમે ફરવા જશો તો ત્યાં જ રહી જવાની ઈચ્છા થઈ જશે!
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
Browsing: Gujarat | Gir Somnath
કેશોદ સ્વામિનારાયણ ગુરૂકુલ અક્ષયગઢમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધાર્મિક ભગતે જણાવેલ કે ગુરૂકુલમાં પ્રથમ અટલ બિહારી બાજપાઈજીની પ્રતિમાને ઠાકોરજીની પ્રસાદીનો ફુલહાર…
ગીર સોમનાથ એલ.સી.બી.ના પો.કોન્સ. ભુપેન્દ્રસિહ હકુભા ચાવડાને મળ્યો બીજો એવોર્ડ માહે જુન-૨૦૧૮ ના માસમાં ઇગુજકોપને લગત પ્રસંશનિય કામગીરી કરવા બદલ તા.૧૩/૮/૨૦૧૮ ના રોજ ગાંધીનગર પોલીસ ભવન…
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે કેશોદથી ૧૦ કિમી દુર માણેકવાળા ગામે જુનાગઢ વેરાવળ નેશનલ હાઈવે રોડ પર આવેલા માલબાપાના મંદિરે શ્રાવણ માસના પવિત્ર દિવસે ભકતજનોની ભીડ…
વેરાવળ ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા આયોજિત “શક્તિ પ્રોજેક્ટ” નો કાર્યક્રમ યોજી મહિલા કોંગ્રેસના આગેવાનો – કાર્યકર્તાઓએ પોતાનો મોબાઈલ નંબર સીધી રીતે AICCકાર્યાલયમાં…
ગીર સોમના જિલ્લામાં આજ દિન સુધી ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના ૧,૦૧૨,૬૭ બાળકોને રસીથી રક્ષિત કરાયા છે. જિલ્લાના તમામ તાલુકામાં આંગણવાડી કેન્દ્ર અને શાળાઓમાં રસીકરણ…
તા.૫ ઓગસ્ટ ૨૦૧૮ના ક.૦૦-૦૦થી કોમ્બિંગ નાઈટ રાઉન્ડ હોવાથી ગીર સોમનાથ એલસીબીના પોલીસ ઈન્સ. બી.બી.કોળીના સીધા માર્ગદર્શન અનુસાર અલગ-અલગ ટીમ બનાવી નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવી આ કોમ્બીંગ…
આગમી તા.ર૭ તથા ર૮ જુલાઇ અષાઢ સુદ પુનમ શુક્રવારના ખગ્રામ ચંદ્રગ્રહણ યોગ બને છે. જેને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદીરો ખાતે ગ્રહણ અંતર્ગત મંદીરના…
સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કર્યુ હતું જેમાં તાત્કાલીક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય સહાય લોકોને મળે તે માટે મુખ્યમંત્રી…
સોમનાથ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સો તાત્કાલીક બેઠક: બચાવ કામગીરી માટે એનડીઆરએફની વધુ બે ટુકડી રવાના ગિર-સોમનાથ અને આજુબાજુના પ્રદેશમાં ભારે વરસાદના પગલે પુરની સ્થિતિ ઉભી…
કેશોદની સેવાકીય પ્રવૃતિ કરતી સુવિધા મંડળ દ્વારા એકી ધોરણ અગીયારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણનો કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર મુકામે રાખવામાં આવેલ હતો જેમાં સાંઇઠ વિર્દ્યાીઓને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.