Browsing: gujarat | junagadh

જય વિરાણી, કેશોદ: કેશોદ તાલુકાનાં અખોદર ગામે પરિવાર સાથે રહેતાં ખેડૂત ખીમાભાઇ વરજાંગભાઇ ધામણચોટીયા ઉ.વ.૫૦નાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે ભરતભાઇ…

જય વિરાણી, કેશોદ: કેરળમાં વરસાદે તબાહી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં પણ વરસાદ વેરી થયો હોય તેમ સતત…

સોરઠની વિભૂતિ એવા ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજની આજે ઓચિંતી વિદાય થઈ છે. એકાએક મહાન વિભૂતિની વિદાયથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય શોકમય બની ગયો છે. ગૌસ્વામી કિશોરચંદ્રજી વૈષ્ણવ સંપ્રદાયમાં…

હિતેશ રાવલ, સાબરકાંઠા: જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતો જવાન જૂનાગઢ ખાતે પોતાના માદરે વતન આવેલો હતો. જે દરમિયાન સામાન્ય બાબતે સ્થાનિક પોલીસે જવાન અને તેના પરિવાર સહિતનાઓને જાહેરમાં…

કેશોદ, જય વિરાણી: ગુજરાત રાજ્ય સરકાર નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કાર્યકાળના પાંચ વર્ષ પુરાં થતાં ઉજવવામાં આવતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ રાજયભરમાં…

માંગરોળ કોગ્રેસના સભ્ય કાન્તાબેન ગોહેલ, જે નગરપાલિકા મહિલા સદસ્ય અને તેમના દિયર દિનેશભાઈ ગોહેલનું અકસ્માતમાં મોત થયું છે. આજે સાંજે જૂનાગઢમાં માંગરોળના ગળોદર પાસે ટ્રકે તેમના…

માંગરોળ, નીતિન પરમાર માંગરોળના નાયબ મામલતદાર પોતાના અહમના કારણે અનેક વખત વિવાદમાં સપડાયા છે ત્યારે હવે ફરી એકવાર વિરોધ વંટોળ ઊભો થયો છે. વિવિધ કામો બાબતે…

એક તરફ સરકાર દ્વારા કોરોનાના કારણે મૃત્યુ આંક ઘટયો હોવાની અને ગુજરાતમાં લોકોના આરોગ્યની જાળવણી માટે ભરપૂર પ્રયાસ થઇ રહ્યા હોવાની વાતો કરવામાં આવી રહી છે,…

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેડુતને  પ્રકૃતિનો સાથ મળતા,  પોતાની મહેનત ઉજાગર કરી છે. ખેડુત અનાનસ જેવો સ્વાદ ધરાવતા પીળા તરબુચનું ઉત્પાદન કરી અનોખી સિધ્ધિ…

હાલમાં કોરોના વાયરસ કોવિડ 19 ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડ લાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6…