Browsing: Gujrat news | Rajkot

વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર કન્યાશાળાનાં વ્યવસ્થાપક કમિટીનાં સભ્ય દલસુખભાઈ જાગાણીને મનપા શાસક પક્ષનાં નેતા તરીકે નિમણુંક થતા…

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ૯૦ મતદાન મકો વધવા અંગે રાજકીય પક્ષો સામે બેઠક યોજતા કલેકટર મતદાર યાદી સુધારણા બાદ રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં ૯૦…

મન હોય તો માળવે જવાની કહેવત સાર્થક કરતો- ઉમરાણીયા ઋત્વિક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત નર્મદા જળ કળશ પૂજન વિધિ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા જળસંચય અભિયાનનો પ્રારંભ કરેલ. આ…

આ અભિયાન અંતર્ગત તળાવ ચેક ડેમ  અને નદી -નાળાને  ઊંડી ઉતારવાનું અને શુદ્ધિકરણનું કાર્ય બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. આજ રોજ આ અભિયાન સમાપન સમારોહ પ્રસંગે…

વેસ્‍ટ ઝોન ખાતે પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ 4 પાન માવા પ્‍લાસ્‍ટીક કરવાની કામગીરી ”સ્‍વચ્‍છ ભારત મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્‍વારા શહેર માં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે હેતુ…

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો – આજે સિદ્ધાંત દિનની ઉજવણી સમર્પણ એઇન્વેસ્ટમેન્ટ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સમર્પણ નો વિરલ સંપ્રદાય છે.’-પ.પૂ. મહંતસ્વામી મહારાજ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા પેવર કામગીરી શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત વોર્ડ નં.૦૧માં આવેલ ઇન્દ્રપ્રસ્થનગર સોસાયટીની rશેરીઓમાં રૂ.૧૮ લાખના…

રાજકોટ ના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા (I.A.S) સાહેબ દ્વારા આજ-રોજ “સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં અગ્રેસર ગોંડલના રાણસીકીની પ્રેરણાત્મક વાત” એક સુંદર લેખ  લખવામાં આવ્યો છે જે…

આત્મીય કોલેજમાં બુધવારે સવારે ૯ કલાકે આયોજન ગુજરાત મા.શિ. બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાના પરિણામો આવી ગયાં  છે ત્યારે વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે સંપૂર્ણ જાણકારી અને…