Browsing: Gurukul

સ્વામિનારાયણ ક્ધયા ગુરૂકુલના વાઇસ ચેરમેન અચ્યુતભાઈ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિનક્લિન્ટનની સાથે ખાસ મુલાકાત થઈ હતી. અમેરિકા ખાતે જેવો સામાજિક આગેવાની કરી રહ્યા છે, ખીરસરા અને અમેરિકામાં…

ભીમ એકાદશીના શુભ દિને સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકતો, વગેરેને વહેચવામાં આવે છે.અત્યારે જ્યારે કેરીની સીઝન…

પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં આવેલા શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળ હોસ્ટેલમાં સોલારનો પાઇપ ફાટતાં ગંભીર રીતે દાઝેલા બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં…

આજે દેશ અને દુનિયામાં  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનો સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ડંકો વાગે છે તે ગુરુકુલના પાયાના પથ્થરસમા, ગુરુકુલ ગંગોત્રીને પુન:જીવીત કરનાર, સ્પષ્ટવક્તા, પરોપકારી સંત,…

સંતોના પગલા થવાથી તથા ગુરૂકુલનું નિર્માણ થવાથી ગીર વિસ્તારની રોનક બદલી જશે: પૂ. માધવ પ્રિયદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પવિત્ર પ્રાંગણમાં, નૂતન પ્રાર્થના મંદિરનું નિર્માણ કાર્ય…

સાત લાખથી વધુ હરિભકતો ઉમટયા, ગુરૂકુલનીસંખ્યા 100 સુધી પહોચે ત્યારે ફરી ભવ્ય મહોત્સવ યોજાશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75માં ‘અમૃત મહોત્સવ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધિત અબતક, રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા ’અમૃત…

 નારી સશકિતકરણનો સંદેશો આપતો ‘ભવ્યમહિલા મંચ’ જેના માધ્યમથી મહિલા ઉત્થાનના અનેરા પ્રકલ્પો યોજાયો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના  75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો…

સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન  પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુક્તા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો…

સહજાનંદ નગરમાં સંતો મહંતો હરી ભકતોની ભકિતનો મહાસાગરહિલોળે ચડ્યો કાલે મહિલા સેમિનારમાં સાધ્વી ઋતુંભરાજી – ટેનિસ ખેલાડી ભાવના પટેલ રહેશે ઉપસ્થિત ર4મીએ ગૃહ રાજય મંત્રી હર્ષ…