Browsing: Hanumanji

Whatsapp Image 2024 04 23 At 17.43.17 A2E060E5

સાળંગપુર ધામ ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન નો લાહવો લીધો હતો. ગુજરાત ન્યુઝ : હનુમાન જયંતિના  અવસરે સાળંગપુર ધામ ખાતે …

કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…

હિન્દુ સનાતન ધર્મમાં રુદ્ર અવતાર હનુમાનનો મહિમા અનેક શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હતા અને તેમણે તેમનું આખું જીવન તેમના…

જ્યારે શ્રી રામનું નામ લેતા જ પરમ પ્રિય ભક્ત હનુમાનજી પણ યાદ આવી જાય છે. ભક્તિના વડા એવા અતુલ્ય શક્તિના સ્વામી એવા હનુમાનજીના મંદિરે જઈએ છીએ,…

નેશનલ ન્યુઝ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. કરોડો રામભક્તોના આરાધ્ય પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા…

વિશ્વ પ્રસિઘ્ધ સાળંગપુર ધામમાં શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ ની મુલાકાતમાં ગુજરા પ્રદેશ અગ્રણી ચેતનભાઇ રામાણી સાથે જેન્તીભાઇ પીપળીયા અને રૂપેશભાઇ ટાંકે કાર્યક્રમની વિગત…

શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજી આ કલયુગમાં જાગૃત દેવ છે અને અમર છે.…

અમદાવાદમાં મળેલી બેઠક બાદ ભીતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઈ’તી છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો અંગે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદનો હવે અંત…

કરણી સેના દ્વારા  સારંગપુરમાં કરશે હલ્લા બોલ સાળંગપુર વિવાદિત પ્રતિમાને  લઈને સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો .  સુરતમાં કરણી સેના દ્વારા …

શ્રાવણ શનિવાર ને લઈને ભક્તોના ઘોડાપૂર ઊમટી પડે છે  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા રાયનીવાળા હનુમાનજીની ગાથા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રખ્યાત છે. વર્ષો…